શોધખોળ કરો

Non Gassy Vegetables: એસિડિટી અને ગેસની સમસ્યાને દૂર કરવા ડાયટને કરો ફેરફાર, આ 4 શાક અચૂક ખાવો

શું તમે ગેસ-એસીડીટીથી પરેશાન છો? જો આવું થતું હોય તો આજે અમે એવા 4 શાકભાજી વિશે જણાવીએ છીએ જેનાથી રાહત મળે છે, જેને રૂટીન ડાયટમાં સામેલ કરવાથી કોઇ સમસ્યા નહીં થાય.

Health Tips: શું તમે ગેસ-એસીડીટીથી પરેશાન છો? જો આવું થતું હોય તો આજે અમે એવા 4 શાકભાજી વિશે જણાવીએ છીએ જેનાથી રાહત મળે છે, જેને રૂટીન ડાયટમાં સામેલ કરવાથી કોઇ  સમસ્યા નહીં થાય.

આજકાલ ભાગદોડ ભરેલી જિંદગી અને અનિયમિત આહાર શૈલીના કારણે  દર ત્રીજો વ્યક્તિ પેટની બીમારીથી પરેશાન જોવા મળે છે. એસિડિટી અને પેટમાં ગેસ બનવાને કારણે લોકોને સૌથી વધુ સમસ્યા થાય છે. આ સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોને સમજાતું નથી કે તેઓએ શું ખાવું જોઈએ જેથી તેઓ આ સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકે. આજે અમે તમને ગેસની સમસ્યાને દૂર કરતી એવા  4 શાકભાજી વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી તમને ફરી ક્યારેય ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય. ચાલો જાણીએ એ 4 શાકભાજી કઈ છે.

લીલા શાકભાજીનું સેવન ફાયદાકારક છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો તમે ગેસ-એસિડિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો, તો તમારા આહારમાં ગેસ ઉત્પન ન કરે એવા  શાકભાજીનો સમાવેશ કરો. આ શાકભાજી પોષક તત્વોથી ભરપૂર છે. આ બંને સમસ્યાઓ તેના ઉપયોગથી દૂર થાય છે. આપ ભાજીને ડાયટમાં સામેલ કરો.

ખોરાકમાં દુધીનો સમાવેશ કરો  

ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા આહારમાં દુધીનો સમાવેશ કરી શકો છો. આ બંને શાકભાજીમાં પાણી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે તેનું સેવન કરવાથી પેટના રોગોમાં ઘણી રાહત મળે છે. આનાથી ન માત્ર ગેસ-એસીડીટીની સમસ્યાથી રાહત મળે છે પરંતુ અપચો અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

કોળુંનું શાક એસિડિટી દૂર કરે છે

કોળુનું શાક ગેસ-એસીડીટીમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે તમે અઠવાડિયામાં એક કે બે વાર કોળુનુ શાક પણ ખાઈ શકો છો. આ શાકભાજીમાં રહેલા પોષક તત્વો પેટની અનેક સમસ્યાઓને દૂર કરવામાં રામબાણ  ગણાય છે. કોળુ  ખાવાથી ગેસ બનવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

સવારે લસણની કળી ખાવી

લસણને ગેસ-એસીડીટી નો દુશ્મન માનવામાં આવે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો, તો સવારે નવશેકા પાણી સાથે લસણની 2 કળી ખાવાનું શરૂ કરો. આ ઘરગથ્થુ ઉપચારથી પેટમાં ઉત્પન્ન થતા ગેસમાં ઘણી રાહત મળે છે અને અપચો પણ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar Accident : મહિસાગરમાં અકસ્માતમાં શિક્ષકનું મોત, પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસJayesh Radadiya : લેઉવા પાટીદારમાં મોટી બબાલ સંકેત! નિશાને કયા દિગ્ગજ નેતા?Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપBharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
Ahmedabad:  અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટમાં સામેલ થયો બુમરાહ, ક્રિસ માર્ટીને કહી આ દિલની વાત
Ahmedabad: અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટમાં સામેલ થયો બુમરાહ, ક્રિસ માર્ટીને કહી આ દિલની વાત
Demolition: બેટ દ્વારકામાં બૂલડૉઝર કાર્યવાહી પર ભડક્યા ઓવૈસી, ગુજરાત સરકાર પર નિશાન સાધતી પૉસ્ટ કરી
Demolition: બેટ દ્વારકામાં બૂલડૉઝર કાર્યવાહી પર ભડક્યા ઓવૈસી, ગુજરાત સરકાર પર નિશાન સાધતી પૉસ્ટ કરી
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
Embed widget