શોધખોળ કરો

સવાર-સવારમાં ચાવી લો આ પાન, ડાયાબિટીસ રહેશે નિયંત્રણમાં, સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા

જો તમે પણ ડાયાબિટીસ જેવી બીમારીનો શિકાર છો, તો તમારે સવારે વહેલા આ પાંદડાને તમારી દૈનિક આહારનો ભાગ જરૂર બનાવવો જોઈએ. આયુર્વેદ અનુસાર આ પાંદડું તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.

Curry Leaves Diabetes: શું તમે આ પાંદડા વિશે જાણો છો જેને મીઠો લીમડો પણ કહેવાય છે? આ પાંદડામાં મળતા અનેક પોષક તત્વો તમારા સમગ્ર સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. આ પાંદડાને મોટાભાગના લોકો કઢીપત્તાના નામથી જાણે છે. જો તમને પણ એવું લાગે છે કે કઢીપત્તાનો ઉપયોગ માત્ર ખાવાના સ્વાદને વધારવા માટે થાય છે તો તમારે આ ગેરસમજને દૂર કરી લેવી જોઈએ. આવો મીઠા લીમડો ચાવવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે જાણીએ.

મીઠા લીમડાના માત્ર 10 પાંદડા સવારે વહેલા ચાવવાનું શરૂ કરો. આચાર્ય શ્રી બાલકૃષ્ણ અનુસાર રોજ આ નિયમને અનુસરવાથી તમે ડાયાબિટીસને સહેલાઈથી મેનેજ કરી શકો છો. આ ઉપરાંત મીઠા લીમડામાં મળતા તત્વો તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ ઘણી હદ સુધી સુધારી શકે છે. ઝાડા અને ઉલટીની સમસ્યાને રોકવા માટે કઢીપત્તાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

જો તમે ગંધાતા શ્વાસની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો 2-4 મીઠા લીમડા ચાવીને ખાવાનું શરૂ કરો. એટલું જ નહીં મીઠા લીમડાનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી તમારા મોઢાના સ્વાસ્થ્યને પણ ઘણી હદ સુધી સુધારી શકાય છે. રોજ સવારે માત્ર એક ચમચી કઢીપત્તાનો રસ પીવાથી અપચાની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

મીઠા લીમડામાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી, કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોની સારી એવી માત્રા મળે છે જે તમારા સ્વાસ્થ્યને મજબૂત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જોકે, સારા પરિણામો મેળવવા માટે કઢીપત્તાને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લેવું ખૂબ જરૂરી છે નહીંતર તમારા સ્વાસ્થ્યને આડઅસરોનો સામનો કરવો પડી શકે છે.

મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેઓ ડાયટ પર જાય છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ 5 થી 6 મીઠા લીમડાના પાનનું સેવન કરો છો, તો તમારું મેટાબોલિઝમ સુધરે છે. આ સાથે તમારું વજન પણ ઓછું થવા લાગશે. ડિક્લોરોમેથેન અને એથિલ એસીટેટ જેવા વિશેષ તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવા માટે જાણીતા છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ

આ કાળા મસાલાને મધમાં ભેળવીને ખાઓ, શરદી અને ઉધરસથી મળશે આરામ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  લટકતું ભવિષ્ય?Hun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે શેતાન?Amreli News: બાબરાના ધરાઈ ગામે એક વ્યક્તિની સળગતી લાશ મળતા ચકચારGodhra News: ગોધરામાં વિદ્યાર્થિનીના મોતનો કેસમાં ત્રણ શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
PM Modi US Visit Live Updates: 'હવે ભારત તકોની રાહ જોતું નથી, તે નિર્માણ કરે છે' - ન્યૂયોર્કમાં PM મોદીએ કહ્યું
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો
તો શું એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે સૂર્ય, 2671ની યાત્રા કરી પાછા ફરેલા વ્યક્તિએ કર્યો ડરામણો દાવો
તો શું એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે સૂર્ય, 2671ની યાત્રા કરી પાછા ફરેલા વ્યક્તિએ કર્યો ડરામણો દાવો
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
ઓછું ભણેલા ક્રિકેટરો ટીમ ઈન્ડિયામાં આવતાં જ કેવી રીતે ફટાફટ અંગ્રેજી બોલવા લાગે છે? જાણો કેમ અને કેવી રીતે
Embed widget