શોધખોળ કરો

Blood Sugar Control Tips:શું ડાયાબિટીસના દર્દી ખાંડના બદલે ગોળનું સેવન કરી શકે? જાણો શું કહે છે એક્સ્પર્ટે

ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે. જે શરીરમાં ઈન્સ્યુલિનની ઉણપને કારણે થાય છે. શરીરમાં સુગર લેવલમાં અનિયમિત વધારો પણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

Blood Sugar Control Tips:ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે. જે શરીરમાં ઈન્સ્યુલિનની ઉણપને કારણે થાય છે. શરીરમાં સુગર લેવલમાં અનિયમિત વધારો પણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. વિશ્વભરમાં 400 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે. ભારતમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, બ્લડ સુગરના વધતા સ્તરથી પરેશાન દરેક વ્યક્તિ તેનાથી છૂટકારો મેળવવા માંગે છે.

પોષ્ટિક છે ગોળ
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે શેરડીમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયામાં ક્રિસ્ટલાઇઝેશનને કારણે તેમાં હાજર તમામ ગુણો નષ્ટ થઈ જાય છે. સાથે જ તેમાં મળતા પોષક તત્વો ગોળ બનાવવાની પ્રક્રિયામાં નાશ પામતા નથી. તેથી, ગોળમાં કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જો કે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી.

સુક્રોસથી ભરપૂર ગોળ
પોષક તત્વોથી ભરપૂર મીઠાશ ગોળમાં 65 થી 85 ટકા સુક્રોઝ હોય છે. ડાયાબિટીસના દર્દીઓને ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ગોળમાં ખૂબ જ વધારે ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. આવી સ્થિતિમાં તેનું વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ખાવાનું મન થાય છે, તો આવા દર્દીઓ માટે ફક્ત 1 થી 2 ચમચી ગોળ મર્યાદિત માત્રામાં ખાવું યોગ્ય રહેશે.

આયુર્વૈદમાં પણ ઉલ્લેખ
આયુર્વેદ પણ કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ન ખાવો જોઈએ. આયુર્વેદ ફેફસાના ચેપ, ગળામાં દુખાવો, માઇગ્રેન અને અસ્થમાની સારવાર માટે ગોળનો ઉપયોગની સલાહ આપે  છે, પરંતુ સારવારની આ પ્રાચીન પદ્ધતિ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળનો ઉપયોગ પ્રતિબંધિત કરે છે.

ગોળના બદલે મધ લેવાની સલાહ
ગોળ પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ ડાયાબિટીશના દર્દીઓએ ગોળના બદલે મધ લેવું જોઇએ. ઓર્ગેનિક મધનું સેવન મધુપ્રમેહના દર્દઓ માટે હિતકારી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Copper bottle toxicity: આ 3 વસ્તુઓ તાંબાની બોટલમાં ન નાખો, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
Copper bottle toxicity: આ 3 વસ્તુઓ તાંબાની બોટલમાં ન નાખો, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?

વિડિઓઝ

Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
River Cleaning: કોઈ નદીને સ્વચ્છ કરવાની શું હોય છે પ્રક્રિયા, તેના પર કેટલો આવે છે ખર્ચ?
River Cleaning: કોઈ નદીને સ્વચ્છ કરવાની શું હોય છે પ્રક્રિયા, તેના પર કેટલો આવે છે ખર્ચ?
Embed widget