શોધખોળ કરો

Diabetes: આ જડીબુટ્ટીને રાત્રે પાણીમાં નાખી પીવો, જીવનભર બ્લડ શુગર રહેશે કંટ્રોલ 

સમગ્ર દેશમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આનાથી પીડિત દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગે છે.

સમગ્ર દેશમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આનાથી પીડિત દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના કારણે શરીરમાં શુગરની માત્રા વધવા લાગે છે. શતાવરી એક આયુર્વેદિક ઔષધીય જડીબુટ્ટી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શતાવરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે પાવડર, પ્રવાહી, ચા અને ટેબ્લેટના રૂપમાં લઈ શકાય છે. જો અશ્વગંધાને આયુર્વેદિક ઔષધિઓનો રાજા માનવામાં આવે છે, તો તેવી જ રીતે શતાવરીને આયુર્વેદિક જડીબુટ્ટીઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે.

શતાવરીને અંગ્રેજીમાં એસ્પેરેગસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શતાવરી એક ઔષધિ છે જે વેલા અથવા ઝાડી જેવી દેખાય છે. દરેક વેલાની નીચે 100 થી વધુ મૂળ હોય છે. આ  30-100 સેમી લાંબી અને લગભગ 1-2 સેમી જાડી હોય છે. શતાવરી ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછી નથી.

એક અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે શતાવરીમા કેટલાક ખાસ સંયોજન તત્વો જોવા મળે છે. જેના કારણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે. આ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શતાવરીનો છોડ મોટી માત્રામાં પોલિફીનોલ્સ ધરાવે છે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવા ઉપરાંત, પોલીફેનોલ્સ ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. શતાવરીમા ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તમે રાત્રે સૂતા પહેલા અડધી ચમચી શતાવરીનો પાવડર એક ગ્લાસ પાણીમાં ભેળવીને સેવન કરી શકો છો.શતાવરીનાં મૂળને સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડર સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અથવા દૂધ સાથે પણ પી શકાય છે. એટલું જ નહીં, તમે શતાવરીનો ઉકાળો બનાવીને પી શકો છો.

શતાવરીનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. ઔષધીય વનસ્પતિઓ ખાવાથી શરીરમાં એન્ટિબોડીઝ વધારવામાં મદદ મળે છે. આમ તમને ઉધરસ, શરદી, ફ્લૂ અને અન્ય મોસમી વાયરલ અને બેક્ટેરિયલ રોગોથી બચાવવામાં મદદ કરે છે.   

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલાતમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget