શોધખોળ કરો

Diabetes: આ જડીબુટ્ટીને રાત્રે પાણીમાં નાખી પીવો, જીવનભર બ્લડ શુગર રહેશે કંટ્રોલ 

સમગ્ર દેશમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આનાથી પીડિત દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગે છે.

સમગ્ર દેશમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આનાથી પીડિત દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના કારણે શરીરમાં શુગરની માત્રા વધવા લાગે છે. શતાવરી એક આયુર્વેદિક ઔષધીય જડીબુટ્ટી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શતાવરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે પાવડર, પ્રવાહી, ચા અને ટેબ્લેટના રૂપમાં લઈ શકાય છે. જો અશ્વગંધાને આયુર્વેદિક ઔષધિઓનો રાજા માનવામાં આવે છે, તો તેવી જ રીતે શતાવરીને આયુર્વેદિક જડીબુટ્ટીઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે.

શતાવરીને અંગ્રેજીમાં એસ્પેરેગસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શતાવરી એક ઔષધિ છે જે વેલા અથવા ઝાડી જેવી દેખાય છે. દરેક વેલાની નીચે 100 થી વધુ મૂળ હોય છે. આ  30-100 સેમી લાંબી અને લગભગ 1-2 સેમી જાડી હોય છે. શતાવરી ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછી નથી.

એક અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે શતાવરીમા કેટલાક ખાસ સંયોજન તત્વો જોવા મળે છે. જેના કારણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે. આ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શતાવરીનો છોડ મોટી માત્રામાં પોલિફીનોલ્સ ધરાવે છે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવા ઉપરાંત, પોલીફેનોલ્સ ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. શતાવરીમા ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તમે રાત્રે સૂતા પહેલા અડધી ચમચી શતાવરીનો પાવડર એક ગ્લાસ પાણીમાં ભેળવીને સેવન કરી શકો છો.શતાવરીનાં મૂળને સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડર સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અથવા દૂધ સાથે પણ પી શકાય છે. એટલું જ નહીં, તમે શતાવરીનો ઉકાળો બનાવીને પી શકો છો.

શતાવરીનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. ઔષધીય વનસ્પતિઓ ખાવાથી શરીરમાં એન્ટિબોડીઝ વધારવામાં મદદ મળે છે. આમ તમને ઉધરસ, શરદી, ફ્લૂ અને અન્ય મોસમી વાયરલ અને બેક્ટેરિયલ રોગોથી બચાવવામાં મદદ કરે છે.   

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલાતમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget