શોધખોળ કરો

સવારે ખાલી પેટ લસણનું સેવન કરવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા, જાણો તેના વિશે

લસણ જેને આયુર્વેદમાં એક મહાન ઔષધિ કહેવામાં આવે છે. તે પ્રાચીન સમયથી તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. તેમાં રહેલા પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ શરીરને સ્વસ્થ રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે.

લસણ જેને આયુર્વેદમાં એક મહાન ઔષધિ કહેવામાં આવે છે. તે પ્રાચીન સમયથી તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. તેમાં રહેલા પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ શરીરને સ્વસ્થ રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. સવારે દાંત સાફ કર્યા પછી ખાલી પેટ કાચા લસણની એક કળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. સવારે ખાલી પેટે કાચું લસણ ખાવું એ તમારા સ્વાસ્થ્ય માટે કુદરતી અને અસરકારક ઉપાય હોઈ શકે છે. તેના નિયમિત સેવનથી શરીરને ઘણા ચમત્કારિક ફાયદા મળી શકે છે, પરંતુ તેનું યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે. તો હવેથી આ ચમત્કારિક દવાને તમારા દિનચર્યામાં સામેલ કરો અને તેના અદ્ભુત ફાયદાઓનો આનંદ લો.

1. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે 

લસણમાં એલિસિન નામનું સંયોજન હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે શરદી, ઉધરસ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

2. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 

ખાલી પેટ લસણનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે. ઉપરાંત, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.

3. વજન ઘટાડવામાં મદદરૂપ 

લસણ ચયાપચયને ઝડપી બનાવે છે, જેના કારણે શરીરમાં ચરબી ઝડપથી બળે છે. નિયમિતપણે સવારે કાચા લસણ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

4. ડિટોક્સિફિકેશનમાં મદદરૂપ 

લસણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડ લિવરને ડિટોક્સ કરે છે, જેના કારણે શરીર સ્વસ્થ અને એનર્જીથી ભરેલું રહે છે.

5. પાચનતંત્ર સુધારે છે 

ખાલી પેટ લસણનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે. તે પેટમાં ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.

6. ત્વચા અને વાળ માટે ફાયદાકારક 

લસણમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે. તે વાળ ખરતા અટકાવે છે અને તેમને મજબૂત બનાવે છે.

7. ડાયાબિટીસમાં મદદરૂપ

લસણ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેને રોજ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થાય છે.

કેવી રીતે સેવન કરવું ?

સવારે દાંત સાફ કર્યા પછી કાચા લસણની એક કળીને  ખાઓ.
તેને સીધું ગળી શકાય છે અથવા થોડું ચાવી શકાય છે.
જો તમને કાચું લસણ ખાવામાં તકલીફ પડતી હોય તો તેને એક ગ્લાસ હુંફાળા પાણી સાથે લો.

સાવચેતીનાં પગલાં:

જે લોકોને લસણથી એલર્જી હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ.
વધુ માત્રામાં લસણનું સેવન કરવાથી પેટમાં બળતરા કે એસિડિટી થઈ શકે છે.
સગર્ભા સ્ત્રીઓ અને દવાઓ લેનારા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ લસણ ખાવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર
Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ
Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી
Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી
ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયે OBC નેતાને સોંપ્યું નેતૃત્વ!
ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયે OBC નેતાને સોંપ્યું નેતૃત્વ!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દૂષણનું દહન ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાત શિક્ષણમાં તળિયે કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને સલામ
Ahmedabad Accident news : અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર,  કાર ચાલકે ટક્કર મારતા એકનું મોત
Gujarat BJP: 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ,  ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર
Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ
Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી
Gujarat Politics: દિવાળી પહેલા થઈ શકે છે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, આ મંત્રી પડતા મુકાશે તે નક્કી
ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયે OBC નેતાને સોંપ્યું નેતૃત્વ!
ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયે OBC નેતાને સોંપ્યું નેતૃત્વ!
આગ્રામાં મોટી દુર્ઘટના: દુર્ગા વિસર્જન સમયે દૂર્ઘટના, નદીમાં ડૂબી જવાથી 11 લોકોના મોત
આગ્રામાં મોટી દુર્ઘટના: દુર્ગા વિસર્જન સમયે દૂર્ઘટના, નદીમાં ડૂબી જવાથી 11 લોકોના મોત
ચોમાસાની વિદાય વચ્ચે  ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગુરૂવારે રાજ્યના 104 તાલુકામાં વરસ્યો
ચોમાસાની વિદાય વચ્ચે ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગુરૂવારે રાજ્યના 104 તાલુકામાં વરસ્યો
મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઇતિહાસ, 199 કિલોગ્રામ વજન ઊંચકીને જીત્યો સિલ્વર મેડલ
મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઇતિહાસ, 199 કિલોગ્રામ વજન ઊંચકીને જીત્યો સિલ્વર મેડલ
'ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર', પુતિને કરી પ્રશંસા
'ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર', પુતિને કરી પ્રશંસા
Embed widget