શોધખોળ કરો

Hair Care: હેર ફોલથી પરેશાન છો? તો એલોવેરાનો આ રીતે કરો ઉપયોગ, ખરતા વાળની સમસ્યાથી મળશે છૂટકારો

Hair Care: વાળ ખરવાની સમસ્યા લોકો વારંવાર સામનો કરે છે. વાળ ખરતા કંટ્રોલ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

Hair Care: વાળ ખરવાની સમસ્યા લોકો વારંવાર સામનો કરે છે. વાળ ખરતા કંટ્રોલ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

વાળ ખરવાની સમસ્યા લોકો વારંવાર સામનો કરે છે. વાળ ખરતા કંટ્રોલ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. છતાં પણ આ સમસ્યામાંથી છૂટકારો મળતો નથી. જો તમે ખરતા વાળથી પરેશાન છો અને તમામ પ્રકારના ઉપાયો અજમાવીને કંટાળી ગયા છો તો એલોવેરાની ટિપ્સ અજમાવી જુઓ. જે વાળને ખરતા અટકાવવામાં ખૂબ જ કારગર છે.

એલોવેરા વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી વાળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. એલોવેરામાં 96 ટકા પાણી હોય છે જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. એલોવેરા વાળને મૂળથી મજબૂત બનાવે છે, સાથે જ ડેન્ડ્રફથી પણ છુટકારો મળે  છે. વાળમાં એલોવેરાનો ઉપયોગ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. ચાલો જાણીએ કે વાળને ખરતા અટકાવવા એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો જાણીએ

એલોવેરા છોડમાંથી એક પાન કાપો. એક બાઉલમાં પાંદડામાંથી જેલ ભેગી કરો અને તેમાં નારિયેળ અથવા ઓલિવ ઓઇલ  મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટને માથાની ચામડી પર એક કલાક માટે લગાવી રાખો. એક કલાક પછી વાળ ધોવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો. સપ્તાહમાં બેથી ત્રણ આ રીતે એલોવેરોનું વાળમાં મસાજ કરો. આ ટિપ્સથી થોડા મહિનામાં હેર ફોલ અટકી જશે અને હેર સ્લિકી અને સ્મૂધ પણ બનશે.

Chocolate : પ્રેમની અભિવ્યક્તિ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે  ખૂબ જ ફાયદાકારક છે આ ચોકલેટ  

લોકો ચોકલેટ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. ચોકલેટ સંબંધમાં મધુરતા અને પ્રેમને અભિવ્યક્ત કરે છે  પરંતુ ચોકલેટનો સંબંધ માત્ર પ્રેમ સાથે નથી, પરંતુ ચોકલેટનો સંબંધ સ્વાસ્થ્ય સાથે પણ છે. સ્વીટ ચોકલેટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટના મતે ડાર્ક ચોકલેટ ખાવી એ સ્વાસ્થ્ય માટે દૂધ અને અન્ય ચોકલેટ કરતાં વધુ સારો વિકલ્પ બની શકે છે.
 ડાર્ક ચોકલેટ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડાર્ક ચોકલેટ કોકોના બીજમાંથી બનાવવામાં આવે છે, જે એન્ટીઑકિસડન્ટોના સારો  શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. એલ'ડાર્ક ચોકલેટ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. ચોકલેટનું સેવન તમારા સ્વાસ્થ્યને સુધારે છે. ચાલો જાણીએ ચોકલેટ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

બ્લડ પ્રેશરમાં સુધારો
ચોકલેટ પર થયેલા એક અભ્યાસ મુજબ ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોલ્સ જોવા મળે છે. ફ્લેવેનોલ્સ શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડના ઉત્પાદનને વધારવા માટે ધમનીઓના અસ્તરને ઉત્તેજિત કરે છે. નાઈટ્રિક ઑકસાઈડ ધમનીઓને આરામ આપે છે અને રક્ત પ્રવાહના પ્રતિકારને ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડ પ્રેશરનું જોખમ ઘટી શકે છે. કોકોના બીજ અને ડાર્ક ચોકલેટ રક્ત પ્રવાહ અને બ્લડ પ્રેશરના સ્તરને સુધારી શકે છે.

ત્વચા માટે ચોકલેટના ફાયદા

ડાર્ક ચોકલેટ ત્વચા માટે પણ ફાયદાકારક છે. ચોકલેટમાં   બાયોએક્ટિવ સંયોજનો ત્વચા માટે ઉત્તમ  છે. નિષ્ણાતોના મતે ડાર્ક ચોકલેટમાં મળતા ફ્લેવેનોલ્સ ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે. ડાર્ક ચોકલેટ ત્વચામાં લોહીના પ્રવાહને સુધારવામાં પણ અસરકારક છે. આ સાથે ડાર્ક ચોકલેટ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં પણ ફાયદાકારક છે. ચોકલેટનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ રાખવા અને અંદરથી પોષિત કરવામાં મદદ કરે છે. 

માનસિક સ્વાસ્થ્યમાં સુધારો
ડાર્ક ચોકલેટ મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. ડાર્ક ચોકલેટ મગજના કાર્યને સુધારી શકે છે. અભ્યાસ અનુસાર, લગભગ 5 દિવસ સુધી હાઈ ફ્લેવેનોલ કોકો એટલે કે ડાર્ક ચોકલેટ ખાવાથી મગજમાં લોહીનો પ્રવાહ સુધરી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget