શોધખોળ કરો

Hair Tips: તમારા વાળને લાંબા અને ચમકદાર કરવા લગાવો ડુંગળીનો રસ, થશે આ ફાયદાઓ

આજકાલની લાઇફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે નાની ઉંમરમાં જ લોકોના વાળ ખરવા લાગે છે. ખરતા વાળને અટકાવવા તે એક મોટી સમસ્યા છે.

Hair Tips: આજકાલની લાઇફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે નાની ઉંમરમાં જ લોકોના વાળ ખરવા લાગે છે. ખરતા વાળને અટકાવવા તે એક મોટી સમસ્યા છે. તમે તમારા ઘરના રસોડામાં રહેલી સામગ્રીથી તમારા વાળને ખરતા અટકાવી શકો છો અને તમારા વાળને લાંબા અને ચમકદાર બનાવી શકો છો. ડુંગળીનો રસ તમારા વાળ માટે ખૂબ જ સારો છો. ડુંગળીનો રસ વાળમાં લગાવવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે. હેર ફોલ પર રોક લગાવવામાં ડુંગળીનો રસ ખૂબ જ લાભકારક હોય છે. તેને તમે 3 રીતે વાળ પર અપ્લાય કરી શકો છો. 

ડુંગળીનો રસ વાળ માટે અનેક રીતે ગુણકારી છે. ડુંગળીનો રસ અનેક ગુણોથી ભરપૂર હોય છે. ડુંગળીનો રસ વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરે છે. મોટાભાગે લોકો ખોટી રીતે ડુંગળીનો રસ વાળમાં લગાવતા હોય છે જેના કારણે વાળને કોઇ ફાયદો થતો નથી. તો જાણો હેર ફોલ બંધ કરવા અને સાથે ગ્રોથ વધારવા કેવી રીતે ડુંગળીનો રસ વાળમાં લગાવશો.

ડુંગળીનો રસ વાળમાં લગાવવા માટે સૌ પ્રથમ 3 ચમચી ડુંગળીનો રસ લો અને એમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને બરાબર મિક્સ કરો. સ્કેલ્પ પર લગાવો અને અડધો કલાક માટે રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો. 

ખાસ ધ્યાન રાખો કે ડુંગળીનો રસ તમારે ઓઇલી હેરમાં લગાવવાનો નથી. ઓઇલી હેરમાં ડુંગળીનો રસ લગાવશો તો કોઇ ફાયદો નહીં થાય. આમ, તમારા વાળમાં ખોડો વધારે થાય છે તો આ રીતે તમે ડુંગળીનો રસ લગાવી શકો છો. ડુંગળી અને લીંબુ, આ બન્ને વસ્તુ વાળમાં થતા ખોડાને દૂર કરવાનું કામ કરે છે.

ડુંગળીનો રસ સલ્ફરથી ભરપૂર હોવાની સાથે એન્ટીઓક્સીડેન્ટ તત્વોથી પણ ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં વાળ પર ડુંગળી લગાવવાથી વાળ ખરવાથી છુટકારો મેળવવામાં મદદ મળે છે, પરંતુ સ્કેલ્પમાં ખોડો પણ ઓછો થાય છે.

આ સિવાય સફેદ વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે હેર કેરમાં ડુંગળીના રસનો ઉપયોગ કરવો બેસ્ટ છે. ડુંગળીનો રસ વાળને મૂળથી મજબૂત બનાવવામાં અને તેમને લાંબા અને સોફ્ટ રાખવામાં પણ મદદરૂપ છે. ડુંગળીના રસમાં દહીં  મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરી શકો છો. તેને વાળમાં અડધા કલાક માટે લગાવીને રાખો. તેનાથી તમારો હેર ગ્રોથ સારો થશે. સાથે જ સ્કેલ્પ ઇન્ફેક્શન પણ નહીં થાય. તમને જણાવી દઇએ કે, ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળને પોષણ આપવાનું કામ કરે છે. તેનાથી નાની ઉંમરમાં તમારા વાળ સફેદ પણ નહીં થાય.

સ્ત્રીઓએ ગર્ભધારણ કરવા માટે સૌથી યોગ્ય ઉંમર કઈ, જાણો પછી શું થાય છે સમસ્યાઓ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget