શોધખોળ કરો

લગ્નમાં દુલ્હનને આ કારણે લગાવવામાં આવે છે મહેંદી, તેની પાછળનું છે આ એક વૈજ્ઞાનિક કારણ

ભારત વિવિધ સંસ્કૃતિથી સભર દેશ છે. તેથી અહીં ધાર્મિક વિધિઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. હાલ દેશભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને દરેક લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હિંદુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મોમાં મહેંદી લગાવવાની ઘણી પ્રથા છે

ભારત  વિવિધ સંસ્કૃતિથી સભર દેશ છે. તેથી અહીં  ધાર્મિક વિધિઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે.  હાલ  દેશભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને દરેક લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હિંદુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મોમાં મહેંદી લગાવવાની ઘણી પ્રથા છે. લગ્નોમાં, વર અને કન્યાના હાથ પર મહેંદી લગાવવાની વિધિ કરવામાં આવે છે.

આટલું જ નહીં, મહિલાઓ ધાર્મિક તહેવારો પર પણ મહેંદી લગાવે છે. લગ્નમાં વર-કન્યાના હાથમાં મહેંદી લગાવવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણો માનવામાં આવે છે, તો આજે અમે તમને આવા જ કેટલાક વૈજ્ઞાનિક કારણો વિશે જણાવીશું.

વૈજ્ઞાનિકોના મતે લગ્ન સમયે વર અને વધુ થોડા નર્વસ  હોયછે.  જ્યારે હાથ-પગ પર મહેંદી લગાવવામાં આવે છે, ત્યારે તે ઠંડક આપે છે અને મનને શાંત કરે છે. આનાથી શરીરનું તાપમાન ઓછું થાય છે અને વર-કન્યાની ગભરાટ ઘટાડો કરવામાં તે  મદદ કરે છે.

શું છે કારણ

આ સિવાય મહેંદી લગાવવા પાછળ અન્ય ઘણા કારણો છે જેમ કે મહેંદીને પ્રેમની નિશાની પણ કહેવામાં આવે છે. લગ્નોમાં મહેંદી લગાવતી વખતે ઘણીવાર જોવા મળે છે કે, હાથ પર તેનો ખૂબ જ ઘાટો રંગ આવે છે. જેમાં  એવું માનવામાં આવે છે કે જો મહેંદીનો રંગ ઘાટો હોય તો તમારો પાર્ટનર તમને ખૂબ પ્રેમ કરે છે.

આ સિવાય મહેંદીથી દુલ્હનની સુંદરતામાં પણ વધારો થાય છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહેંદીનો ઉપયોગ લગભગ તમામ ધર્મોમાં થાય છે. ભારતમાં તેમજ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મહેંદી બનાવવાની પ્રથા છે. હાથ સિવાય વાળમાં પણ મહેંદી લગાવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
Ghee For Skin Benefits: શું ખરેખર ચહેરા પર ઘી લગાવવાથી ત્વચા નિખરે છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
Ghee For Skin Benefits: શું ખરેખર ચહેરા પર ઘી લગાવવાથી ત્વચા નિખરે છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
Empty Stomach Almonds: દરરોજ ખાલી પેટે બદામ ખાવાના શું છે ફાયદા ? જાણીને ચોંકી જશો તમે
Empty Stomach Almonds: દરરોજ ખાલી પેટે બદામ ખાવાના શું છે ફાયદા ? જાણીને ચોંકી જશો તમે
Healthy Diet After 60 : 60 વર્ષ પછી કેવી રીતે રાખવી હૃદય-કિડની અને લીવરની સંભાળ? આ ડાયેટ બદલી નાખશે તમારુ જીવન
Healthy Diet After 60 : 60 વર્ષ પછી કેવી રીતે રાખવી હૃદય-કિડની અને લીવરની સંભાળ? આ ડાયેટ બદલી નાખશે તમારુ જીવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
Embed widget