શોધખોળ કરો

લગ્નમાં દુલ્હનને આ કારણે લગાવવામાં આવે છે મહેંદી, તેની પાછળનું છે આ એક વૈજ્ઞાનિક કારણ

ભારત વિવિધ સંસ્કૃતિથી સભર દેશ છે. તેથી અહીં ધાર્મિક વિધિઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. હાલ દેશભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને દરેક લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હિંદુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મોમાં મહેંદી લગાવવાની ઘણી પ્રથા છે

ભારત  વિવિધ સંસ્કૃતિથી સભર દેશ છે. તેથી અહીં  ધાર્મિક વિધિઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે.  હાલ  દેશભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને દરેક લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હિંદુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મોમાં મહેંદી લગાવવાની ઘણી પ્રથા છે. લગ્નોમાં, વર અને કન્યાના હાથ પર મહેંદી લગાવવાની વિધિ કરવામાં આવે છે.

આટલું જ નહીં, મહિલાઓ ધાર્મિક તહેવારો પર પણ મહેંદી લગાવે છે. લગ્નમાં વર-કન્યાના હાથમાં મહેંદી લગાવવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણો માનવામાં આવે છે, તો આજે અમે તમને આવા જ કેટલાક વૈજ્ઞાનિક કારણો વિશે જણાવીશું.

વૈજ્ઞાનિકોના મતે લગ્ન સમયે વર અને વધુ થોડા નર્વસ  હોયછે.  જ્યારે હાથ-પગ પર મહેંદી લગાવવામાં આવે છે, ત્યારે તે ઠંડક આપે છે અને મનને શાંત કરે છે. આનાથી શરીરનું તાપમાન ઓછું થાય છે અને વર-કન્યાની ગભરાટ ઘટાડો કરવામાં તે  મદદ કરે છે.

શું છે કારણ

આ સિવાય મહેંદી લગાવવા પાછળ અન્ય ઘણા કારણો છે જેમ કે મહેંદીને પ્રેમની નિશાની પણ કહેવામાં આવે છે. લગ્નોમાં મહેંદી લગાવતી વખતે ઘણીવાર જોવા મળે છે કે, હાથ પર તેનો ખૂબ જ ઘાટો રંગ આવે છે. જેમાં  એવું માનવામાં આવે છે કે જો મહેંદીનો રંગ ઘાટો હોય તો તમારો પાર્ટનર તમને ખૂબ પ્રેમ કરે છે.

આ સિવાય મહેંદીથી દુલ્હનની સુંદરતામાં પણ વધારો થાય છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહેંદીનો ઉપયોગ લગભગ તમામ ધર્મોમાં થાય છે. ભારતમાં તેમજ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મહેંદી બનાવવાની પ્રથા છે. હાથ સિવાય વાળમાં પણ મહેંદી લગાવવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં મોટી દુર્ઘટના: અનેક તંબુઓ આગની લપેટમાં, સિલિન્ડર બ્લાસ્ટથી અંધાધૂંધી
મહાકુંભમાં મોટી દુર્ઘટના: અનેક તંબુઓ આગની લપેટમાં, સિલિન્ડર બ્લાસ્ટથી અંધાધૂંધી
ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, નેપાળને હરાવી જીત્યો ખિતાબ  
ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, નેપાળને હરાવી જીત્યો ખિતાબ  
શ્વાનનો આતંક: રાજકોટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર, 15 દિવસમાં 1,000થી વધુ લોકોને બચકા ભર્યા
શ્વાનનો આતંક: રાજકોટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર, 15 દિવસમાં 1,000થી વધુ લોકોને બચકા ભર્યા
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil : કાપડ ઉદ્યોગમાં વારંવાર થતા ઉઠમણાને લઈ સી.આર પાટીલે ઉદ્યોગપતિઓને આપી ચેતવણી સાથેની સલાહMahakumbh Fire Accident: મહાકુંભમાં મેળામાં આગની ઘટનાને લઈ મોટા સમાચાર, PM મોદીએ CM યોગી સાથે કરી વાતMahakumbh Fire News : મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ પર 30 મિનિટની જહેમત બાદ મેળવાયો કાબૂMan Ki Bat: ‘મન કી બાત ’ 118માં એપિસોડમાં વડાપ્રધાન મોદીનું સંબોધન | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં મોટી દુર્ઘટના: અનેક તંબુઓ આગની લપેટમાં, સિલિન્ડર બ્લાસ્ટથી અંધાધૂંધી
મહાકુંભમાં મોટી દુર્ઘટના: અનેક તંબુઓ આગની લપેટમાં, સિલિન્ડર બ્લાસ્ટથી અંધાધૂંધી
ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, નેપાળને હરાવી જીત્યો ખિતાબ  
ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, નેપાળને હરાવી જીત્યો ખિતાબ  
શ્વાનનો આતંક: રાજકોટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર, 15 દિવસમાં 1,000થી વધુ લોકોને બચકા ભર્યા
શ્વાનનો આતંક: રાજકોટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર, 15 દિવસમાં 1,000થી વધુ લોકોને બચકા ભર્યા
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
Gujarat Elections: રાજ્યમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીને લઇને મોટુ અપડેટ, ફેબ્રુઆરીમાં આ તારીખે યોજાઇ શકે છે ચૂંટણી
Gujarat Elections: રાજ્યમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીને લઇને મોટુ અપડેટ, ફેબ્રુઆરીમાં આ તારીખે યોજાઇ શકે છે ચૂંટણી
Donald Trump Inauguration શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના ડિનરમાં પહોંચ્યા મુકેશ અંબાણી અને નીતા અંબાણી, જુઓ તસવીરો
Donald Trump Inauguration શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના ડિનરમાં પહોંચ્યા મુકેશ અંબાણી અને નીતા અંબાણી, જુઓ તસવીરો
Manu Bhaker:  મનુ ભાકર પર દુ;ખનો પહાડ તૂટી પડ્યો, અકસ્માતમાં પરિવારના 2 સભ્યોના મૃત્યુ
Manu Bhaker: મનુ ભાકર પર દુ;ખનો પહાડ તૂટી પડ્યો, અકસ્માતમાં પરિવારના 2 સભ્યોના મૃત્યુ
IITian બાબાએ ભારતના રાજકારણ વિશે વાત કરતાં કરી આ વાત, જાણો PM મોદી વિશે શું કહ્યું
IITian બાબાએ ભારતના રાજકારણ વિશે વાત કરતાં કરી આ વાત, જાણો PM મોદી વિશે શું કહ્યું
Embed widget