શોધખોળ કરો

Weight Loss Tips: વધતાં વજનને આ દેશી નુસખાથી કરો ઓછું, આ ત્રણ ટિપ્સ અજમાની જુઓ

જો તમારે તમારા શરીરની ચરબી ઓછી કરવી હોય તો તેના માટે તમારે જિમ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કેટલાક નુસખાને અનુસરીને વજનને નિયંત્રિત કરી શકો છો.

Weight Loss Tips: જો તમારે તમારા શરીરની ચરબી ઓછી કરવી હોય તો તેના માટે તમારે જિમ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કેટલાક નુસખાને અનુસરીને વજનને નિયંત્રિત કરી શકો છો.

આપણી પ્રાચીન પરંપરા આયુર્વૈદમાં દરેક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનું સમાધાન છે. જો આપ આપના વધતાં વજનથી પરેશાન છો તો તેનું આયુર્વેદિક સમાધાન પણ છે. જો આપ શરીરની ચરબીને ઓછી કરવા માંગો છો તો તો તેના માટે આપને જિમ જવાની જરૂર નથી. આપ ઘરે જ આયુર્વેદના નુસખા અજમાવીને વજનને કન્ટ્રોલ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે

શરીરની ચરબીને ઓછી કરવાના આ છે આયુર્વૈદિક નુસખા

સવારના ખાલી પેટે લીંબુ પાણી પીવાથી મદદ મળે છે. તેનાથી આપની બોડીનું વજન ઝડપથી ઓછું થાય છે. વિટામિન સી  અને એન્ટીઓક્સિડન્ટ્સની ઉપસ્થિતના કારણે તે આપના ડાયજેશનને વધારે છે.

આ આપની બોડીને ડિટોક્સ કરવામાં બેહદ મદદ કરે છે

આદુ

 શું તમે જાણો છો કે આદુ બ્લડ સુગર લેવલને સંતુલિત કરવામાં મદદરૂપ છે? આના કારણે વજન ઝડપથી ઘટે છે અને સાથે જ તમને તેનાથી ઘણા ફાયદા પણ થાય છે. તમને જણાવી દઈએ કે તેમાં આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી  ગુણ હોય છે, જે ઓવર ઇટિંગથી રોકે છે.  આદુ સોજાને ઘટાડે છે અને  પાચનશક્તિ વધારે છે અને તમારી ભૂખ ઓછી કરે છે. આદુ વજન ઘટાડવા પ્રોત્સાહન આપી શકે છે. ઉપરાંત, આદુમાં રહેલા ઝિજરોન અને શોગોલ નામના સંયોજનો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સંયોજનો જટિલ શારીરિક પ્રક્રિયાઓમાં ફાયદાકારક હોઈ શકે છે જે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

ત્રિફળા શરીરને ડિટોક્સ કરે છે

 ત્રિફળા શરીરના ડિટોક્સ અને પાચન તંત્રને મદદ કરવામાં ખૂબ જ સારી ભૂમિકા ભજવે છે. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે આપના  ચરબી કોષો દ્વારા ઉત્પાદિત ઝેરથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્રિફળા કુદરતી રેચક છે અને આંતરડાની ગતિને ઉત્તેજીત કરવામાં પણ મદદ કરે છે.

શરીરની તાસીર સમજીને વર્તો

જો આપના શરીરની પ્રકૃતિ અનુસાર ઘરે બનાવેલો ખોરાક ખાશો તો તે તમારા શરીરને સંતુલિત કરવામાં મદદ કરશે અને તમારું વજન ઝડપથી ઘટશે. આયુર્વેદમાં પણ શરીરને સંતુલિત રાખવા માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર વિશેષ ધ્યાન આપવું પડે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget