શોધખોળ કરો

Shocking! સવારે બ્રશ ન કરવાથી થઇ શકે છે આંતરડાનું કેન્સર, અભ્યાસમાં થયો ખુલાસો

દાંત આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તેમ છતાં આપણે ઘણીવાર આપણા દાંતના સ્વાસ્થ્યને અવગણીએ છીએ

દાંત આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તેમ છતાં આપણે ઘણીવાર આપણા દાંતના સ્વાસ્થ્યને અવગણીએ છીએ. હવે એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સવારે બ્રશ ન કરવાથી આંતરડાનું કેન્સર થઈ શકે છે. વાસ્તવમાં અમેરિકાના ફ્રેડ હચિન્સન કેન્સર સેન્ટરના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મોંની સ્વસ્છતા ન જાળવવાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા જીવલેણ રોગો થઇ શકે છે.

આંતરડાના કેન્સરના 200 કેસોનું મૂલ્યાંકન કર્યા પછી સંશોધકોએ શોધી કાઢ્યું કે અડધા ટ્યૂમરમાં સૂક્ષ્મજીવાણુઓ હાજર હતા. આ બેક્ટેરિયા મોં દ્વારા નીચે આંતરડામાં પહોંચી ગયા હતા.

મોંના બેક્ટેરિયા કેવી રીતે કેન્સરનું કારણ બની શકે છે?

અભ્યાસ અનુસાર, પેઢા અને દાંતમાં સોજો સાથે હૃદય રોગ અને પાચનની તકલીફ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. સંશોધકોનું કહેવું છે કે મોઢામાં અમુક પ્રકારના બેક્ટેરિયા હોવું સામાન્ય બાબત છે. જો કે, જો નિયમિત બ્રશ કરીને સાફ ન કરવામાં આવે તો તે મોટા આંતરડા સુધી પહોંચી શકે છે. આ પછી તે કેન્સરનું જોખમ વધારી શકે છે. મોઢાના બેક્ટેરિયા કેન્સર તરફ દોરી જાય છે અને આ સમય જતાં જીવલેણ સાબિત થઈ શકે છે.

ઓરલ હેલ્થ શા માટે મહત્વપૂર્ણ છે?

નિષ્ણાતોના મતે, મોઢાના રોગો શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં દાંતની કાળજી ન લેવાથી અન્ય અંગો બીમાર થવા જેવી અણધારી સમસ્યાઓ થઈ શકે છે. Fusobacterium nucleatum તરીકે ઓળખાતા બેક્ટેરિયા કોલોરેક્ટલ કેન્સરથી પીડિત લોકો માટે સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.                                                                                                       

તમારા દાંતને સ્વસ્થ કેવી રીતે રાખવા?

સંશોધકો કહે છે કે દરેક ઉંમરના લોકોએ દરરોજ સવારે તેમના દાંત સાફ કરવા અને ફ્લોસ કરવા જોઈએ. આ સિવાય દાંતની કોઈપણ સમસ્યા માટે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ.                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget