શોધખોળ કરો

શું આપના બાળકને પ્રવાસ દરમિયાન ઉલ્ટી થાય છે? આ સરળ ઉપાયથી મળશે છૂટકારો

કાર કે બસમાં મુસાફરી દરમિયાન અથવા કંઈક ખોટું ખાવાથી આપના બાળકોને ઉલટી થવા લાગે છે, તો આવી સ્થિતિમાં તમારા બાળકોને આ ઘરેલું નુસખાથી આ સમસ્યાથી મુક્તિ અપાવી શકો છો.

Health tips:કાર કે બસમાં મુસાફરી  દરમિયાન  અથવા કંઈક ખોટું ખાવાથી આપના  બાળકોને ઉલટી થવા લાગે છે, તો આવી સ્થિતિમાં તમારા બાળકોને આ ઘરેલું  નુસખાથી આ સમસ્યાથી મુક્તિ અપાવી શકો છો.

ઉલ્ટી થવાની સમસ્યા મોટાભાગના લોકોને થાય છે,   બાળકોને આ સમસ્યા વધુ થાય છે, ક્યાંક મુસાફરી કરતી વખતે અથવા બહારની વસ્તુ ખાતી વખતે બાળકોને ઉલ્ટીની સમસ્યા થાય છે, જેના કારણે બાળકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. તો આવી સ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેના દ્વારા બાળકોની ઉલ્ટી રોકી શકાય છે.

 ફુદીનાનો રસ

 તમે ફુદીનાના રસને નવશેકા પાણીમાં ભેળવીને પીવડાવી શકો છો. આ સિવાય તમે ફુદીનાના રસને મધમાં મિક્સ કરીને બાળકને પીવડાવો. આ નેચરલ ડ્રિન્કથી ઉલ્ટી બંધ થઇ જશે.

  આદુ

 જો દિવસની શરૂઆતમાં આદુવાળી  ચા મળી જાય તો ચાયના રસિયાઓ માને છે કે, આજનો દિવસ સુધરી ગયો પરંતુ આદુ ઉલ્ટીની સમસ્યામાં પણ કારગર છે.  આદુની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે, આ માટે તમે નવશેકા પાણીમાં સૂંઠ અથવા આદુનો રસ ઉમેરો. આ ડ્રિન્ક બાળકને પ્રવાસના વીસ મિનિટ પહેલા પીવડાવી દો. પ્રવાસ દરમિયાન પેટ શાંત રહેશે અને વોમિટિંગ પણ નહી થાય.

 એલચી

 ઉલ્ટીની સમસ્યાને દૂર કરવા માટે પણ એલચીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ઈલાયચી પાવડર અને મધને એકસાથે ભેળવીને બાળકને પીવડાવવાથી બાળકને તરત આરામ મળશે.

ચોખાનું પાણી

ચોખાના પાણી/માડની મદદથી ઉલટી આસાનીથી બંધ કરી શકાય છે, બાળકને દિવસમાં એક-બે વાર માડનું સેવન કરવા આપો, તેનાથી ઉલટી નહીં થાય અને પાચન પણ સારું રહેશે. : ચોખાના પાણી/માડની મદદથી ઉલટી આસાનીથી બંધ કરી શકાય છે, બાળકને દિવસમાં એક કે બે વાર માડનું સેવન કરવા આપો, તેનાથી ઉલટી નહીં થાય અને પાચન પણ બરાબર થશે.

Disclaimer:  એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget