શોધખોળ કરો

હોટલ અને રેસ્ટોરંટમાં કેમ રાખવામાં આવે છે વરિયાળી અને ખાંડ ? જાણો

Lifestyle: વરિયાળી અને ખાંડનું મિશ્રણ શરીરમાં એનિમિયા થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.

Health News:  હોટલમાં જમવા જઈએ ત્યારે કાઉન્ટર પર મૂકવામાં આવેલા વરિયાળી અને ખાંડ (સાકર)ના બાઉલ મોટાભાગના લોકોએ જોયા હશે.પરંતુ આ બંને વસ્તુને ટેબલ પર રાખવા પાછળનું કારણ શું છે તે મોટાભાગના લોકોને ખબર નથી. કેટલાક લોકો માને છે કે વરિયાળી- ખાંડ (સાકર)ને 'ટીપ' આપવા માટે વાટકામાં રાખવામાં આવી હશે. જ્યારે કેટલાક માને છે કે તેને મોંને ફ્રેશ કરવા માટે ખોરાક ખાધા પછી રાખવામાં આવે છે. આ બંને વિશે અલગ-અલગ લોકોના મત અલગ-અલગ છે. ચાલો જાણીએ આવું કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે? સાકર ખાંડ કરતાં ઘણી હળવી હોય છે. સામાન્ય ખાંડની સરખામણીએ તેમાં મીઠાશ પણ ઓછી હોય છે. તે સારી પાચન જાળવવાનું કામ કરે છે.

વરિયાળી- સાકર (ખાંડ) કેમ રાખવામાં આવે છે?

  1. પાચનતંત્રને મજબૂત રાખે છેઃ વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. વરિયાળીમાં ફાઈબર, વિટામિન્સ અને કેલ્શિયમ સહિત ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે. આ સિવાય ઘણા ઔષધીય ગુણો પણ હાજર છે. જ્યારે તમે ખોરાક ખાધા પછી તેને ખાઓ છો, ત્યારે પાચન ઝડપથી થાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.
  2. એનિમિયા નહીં થાયઃ વરિયાળી અને ખાંડનું મિશ્રણ શરીરમાં એનિમિયા થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.
  3. રોગપ્રતિકારક શક્તિ: જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો વરિયાળી અને સાકરનું આ તંદુરસ્ત મિશ્રણ તમારા માટે એક સરળ વિકલ્પ છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે જાળવવામાં મદદ મળશે.
  4. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા: વરિયાળી અને ખાંડ એકસાથે 'માઉથ ફ્રેશનર' તરીકે કામ કરે છે. તેને ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.


હોટલ અને રેસ્ટોરંટમાં કેમ રાખવામાં આવે છે વરિયાળી અને ખાંડ ? જાણો

Disclaimer : આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવાઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget