શોધખોળ કરો

હોટલ અને રેસ્ટોરંટમાં કેમ રાખવામાં આવે છે વરિયાળી અને ખાંડ ? જાણો

Lifestyle: વરિયાળી અને ખાંડનું મિશ્રણ શરીરમાં એનિમિયા થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.

Health News:  હોટલમાં જમવા જઈએ ત્યારે કાઉન્ટર પર મૂકવામાં આવેલા વરિયાળી અને ખાંડ (સાકર)ના બાઉલ મોટાભાગના લોકોએ જોયા હશે.પરંતુ આ બંને વસ્તુને ટેબલ પર રાખવા પાછળનું કારણ શું છે તે મોટાભાગના લોકોને ખબર નથી. કેટલાક લોકો માને છે કે વરિયાળી- ખાંડ (સાકર)ને 'ટીપ' આપવા માટે વાટકામાં રાખવામાં આવી હશે. જ્યારે કેટલાક માને છે કે તેને મોંને ફ્રેશ કરવા માટે ખોરાક ખાધા પછી રાખવામાં આવે છે. આ બંને વિશે અલગ-અલગ લોકોના મત અલગ-અલગ છે. ચાલો જાણીએ આવું કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે? સાકર ખાંડ કરતાં ઘણી હળવી હોય છે. સામાન્ય ખાંડની સરખામણીએ તેમાં મીઠાશ પણ ઓછી હોય છે. તે સારી પાચન જાળવવાનું કામ કરે છે.

વરિયાળી- સાકર (ખાંડ) કેમ રાખવામાં આવે છે?

  1. પાચનતંત્રને મજબૂત રાખે છેઃ વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. વરિયાળીમાં ફાઈબર, વિટામિન્સ અને કેલ્શિયમ સહિત ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે. આ સિવાય ઘણા ઔષધીય ગુણો પણ હાજર છે. જ્યારે તમે ખોરાક ખાધા પછી તેને ખાઓ છો, ત્યારે પાચન ઝડપથી થાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.
  2. એનિમિયા નહીં થાયઃ વરિયાળી અને ખાંડનું મિશ્રણ શરીરમાં એનિમિયા થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.
  3. રોગપ્રતિકારક શક્તિ: જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો વરિયાળી અને સાકરનું આ તંદુરસ્ત મિશ્રણ તમારા માટે એક સરળ વિકલ્પ છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે જાળવવામાં મદદ મળશે.
  4. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા: વરિયાળી અને ખાંડ એકસાથે 'માઉથ ફ્રેશનર' તરીકે કામ કરે છે. તેને ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.


હોટલ અને રેસ્ટોરંટમાં કેમ રાખવામાં આવે છે વરિયાળી અને ખાંડ ? જાણો

Disclaimer : આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવાઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget