શોધખોળ કરો

હોટલ અને રેસ્ટોરંટમાં કેમ રાખવામાં આવે છે વરિયાળી અને ખાંડ ? જાણો

Lifestyle: વરિયાળી અને ખાંડનું મિશ્રણ શરીરમાં એનિમિયા થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.

Health News:  હોટલમાં જમવા જઈએ ત્યારે કાઉન્ટર પર મૂકવામાં આવેલા વરિયાળી અને ખાંડ (સાકર)ના બાઉલ મોટાભાગના લોકોએ જોયા હશે.પરંતુ આ બંને વસ્તુને ટેબલ પર રાખવા પાછળનું કારણ શું છે તે મોટાભાગના લોકોને ખબર નથી. કેટલાક લોકો માને છે કે વરિયાળી- ખાંડ (સાકર)ને 'ટીપ' આપવા માટે વાટકામાં રાખવામાં આવી હશે. જ્યારે કેટલાક માને છે કે તેને મોંને ફ્રેશ કરવા માટે ખોરાક ખાધા પછી રાખવામાં આવે છે. આ બંને વિશે અલગ-અલગ લોકોના મત અલગ-અલગ છે. ચાલો જાણીએ આવું કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે? સાકર ખાંડ કરતાં ઘણી હળવી હોય છે. સામાન્ય ખાંડની સરખામણીએ તેમાં મીઠાશ પણ ઓછી હોય છે. તે સારી પાચન જાળવવાનું કામ કરે છે.

વરિયાળી- સાકર (ખાંડ) કેમ રાખવામાં આવે છે?

  1. પાચનતંત્રને મજબૂત રાખે છેઃ વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. વરિયાળીમાં ફાઈબર, વિટામિન્સ અને કેલ્શિયમ સહિત ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે. આ સિવાય ઘણા ઔષધીય ગુણો પણ હાજર છે. જ્યારે તમે ખોરાક ખાધા પછી તેને ખાઓ છો, ત્યારે પાચન ઝડપથી થાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.
  2. એનિમિયા નહીં થાયઃ વરિયાળી અને ખાંડનું મિશ્રણ શરીરમાં એનિમિયા થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.
  3. રોગપ્રતિકારક શક્તિ: જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો વરિયાળી અને સાકરનું આ તંદુરસ્ત મિશ્રણ તમારા માટે એક સરળ વિકલ્પ છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે જાળવવામાં મદદ મળશે.
  4. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા: વરિયાળી અને ખાંડ એકસાથે 'માઉથ ફ્રેશનર' તરીકે કામ કરે છે. તેને ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.


હોટલ અને રેસ્ટોરંટમાં કેમ રાખવામાં આવે છે વરિયાળી અને ખાંડ ? જાણો

Disclaimer : આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવાઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget