શોધખોળ કરો

General Knowledge: સુહાગરાત જ કેમ હોય છે, સુહાગદિન કેમ નહીં, આખરે શું છે તેની પાછળનું કારણ?

વાસ્તવમાં, લગ્ન દરમિયાન કરવામાં આવતી દરેક વિધિ પાછળ કોઈને કોઈ કારણ હોય છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછીની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે?

General Knowledge: લગ્નમાં ઘણી બધી વિધિઓ હોય છે. જેના અલગ અલગ નામ પણ છે. લગ્ન પછી વર-કન્યાની પહેલી રાતને સુહાગરાત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે તેને સુહાગરાત કેમ કહેવામાં આવે છે, સુહાગ દિન કેમ નહીં અને આ નામ કોણે રાખ્યું હશે. તો ચાલો આજે જાણીએ તમારા આ સવાલનો જવાબ.

લગ્ન પછીની પહેલી રાત શા માટે  સુહાગરાત હોય છે?

વાસ્તવમાં, લગ્ન દરમિયાન કરવામાં આવતી દરેક વિધિ પાછળ કોઈને કોઈ કારણ હોય છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછીની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે તેની પાછળ પણ એક કારણ છે. વાસ્તવમાં, સંસ્કૃત શબ્દ સૌભાગ્યથી સુહાગનો ઉદભવ થયો છે. સુહાગ અને સુહાગન શબ્દો લગ્ન સાથે જોડાયેલા છે.

પતિના સૌભાગ્યને વધારવા માટે, સુહાગની નિશાનિઓ સુહાગનને પહેરવામાં આવે છે. હવે સુહાગરાત શબ્દ જોઈએ તો તે બે શબ્દોનો બનેલો છે. સુહાગ અને રાત, આ જ કારણ છે કે આ ખાસ સમયને આ નામ આપવામાં આવ્યું છે. એટલે કે લગ્ન પછીની સુહાગનની પહેલી રાત.

'અર્ધાંગિની' શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો?

જ્યારે લગ્ન પછી સુહાગરાત હોય ત્યારે ચહેરો બતાવવાની વિધિ પણ થાય છે. આવી સ્થિતિમાં જ્યારે ઘૂંઘટ ઊંઠાવીને તેમનો ચહેરો દેખાડવામાં આવે છે. હિંદુ રીતિ-રિવાજો અનુસાર અર્ધાંગિની શબ્દ ત્યાર બાદ ઉમેરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, 2013માં લોન્જરી કંપની બ્લુબેલાએ એક સર્વે કર્યો હતો. જેમાં સામે આવ્યું છે કે લગ્નની રાત્રે 48% લોકો સૂઈ જાય છે. આ સર્વેમાં કુલ 48% મહિલાઓમાંથી 52% મહિલાઓએ કહ્યું કે તેઓ લગ્નની રાત્રે એટલી થાકી ગઈ હતી કે તેમને સૂવું જ સારું લાગ્યું. તમને જણાવી દઈએ કે, ભારતીય સમાજમાં લગ્નની પહેલી રાતને લઈને અનેક માન્યતાઓ અને વિધિઓ રહેલી છે. 

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ
Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ
Health Tips: તમારા ભોજનમાં જરુર કરો લીલા મરચાંનો સમાવેશ, જાણીલો તેના ફાયદા
Health Tips: તમારા ભોજનમાં જરુર કરો લીલા મરચાંનો સમાવેશ, જાણીલો તેના ફાયદા
Creamy lassi without sugar: ક્રિમી લસ્સી ખાંડ વિનાની બનાવવા માટે આ રેસિપી કરો ટ્રાય
Creamy lassi without sugar: ક્રિમી લસ્સી ખાંડ વિનાની બનાવવા માટે આ રેસિપી કરો ટ્રાય
Fruits And Vegetables Storage Tips: આ ફળો અને શાકભાજીને ક્યારેય એકસાથે ન રાખવા જોઈએ, 99% સ્ત્રીઓ કરે છે આ ભૂલ
Fruits And Vegetables Storage Tips: આ ફળો અને શાકભાજીને ક્યારેય એકસાથે ન રાખવા જોઈએ, 99% સ્ત્રીઓ કરે છે આ ભૂલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખ પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખ પડશે કમોસમી વરસાદ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
Embed widget