શોધખોળ કરો

Indian Army Agnipath Scheme: અગ્નિપંથ યોજાનાથી જવાનોનો મોહભંગ, 50થી વધુએ છોડી અધવચ્ચે જ ટ્રેનિગ

Indian Army Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા ઘણા યુવાનોએ અલગ-અલગ કારણો દર્શાવીને તાલીમ અધવચ્ચે જ છોડી દીધી છે.

Indian Army Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા ઘણા યુવાનોએ અલગ-અલગ કારણો દર્શાવીને તાલીમ અધવચ્ચે જ છોડી દીધી છે.

 અગ્નિવીર ભારતીય સેનાની અગ્નિપથ યોજના હેઠળ જોયેલા જવાનોની પ્રથમ બેંચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની તાલીમ શરૂ થઈ ગઈ છે. આવતા મહિને પ્રથમ બેચ ભારતીય સેનામાં જોડાશે. જોકે, તાલીમ દરમિયાન જ ઘણા યુવકો અધવચ્ચે જ ચાલ્યા ગયા છે. અલગ-અલગ કારણો દર્શાવીને સેનાને અલવિદા કહેનારા યુવકો સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમની પાસેથી ટ્રેનિંગમાં ખર્ચવામાં આવેલી રકમ પણ વસૂલવામાં આવશે.

પ્રથમ બેચમાં 50થી જવાનોએ છોડી તાલીમ

હાલમાં સેનામાં ટ્રેનિંગને અધવચ્ચે છોડી દેવાનો કોઈ નિયમ નથી, પરંતુ હવે સરકાર તેને રોકવા માટે નવા નિયમો લાવવાનું વિચારી રહી છે. નવભારત ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, જેઓ ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દે છે તેમની પાસેથી ટ્રેનિંગ પર થયેલો ખર્ચ વસૂલ કરવામાં આવશે. રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ બેચમાં 50થી વધુ યુવાનોએ અધવચ્ચે જ ટ્રેનિંગ છોડી દીધી હતી અને બીજી બેચમાં પણ આવી જ સ્થિતિ છે. તેમનું કહેવું છે કે તાલીમનો ખર્ચ યુવાનો પાસેથી વસૂલવામાં આવશે, આ રીતે માત્ર એવા યુવાનોને જ તાલીમમાં સામેલ કરવામાં આવશે જેઓ સેનામાં જોડાવા માટે ગંભીર છે.

અલગ-અલગ કારણો આપીને સેનાને અલવિદા કહ્યું

અધિકારીએ એમ પણ જણાવ્યું કે યુવાનો દ્વારા ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દેવા માટે અલગ-અલગ કારણો આપવામાં આવ્યા છે. કેટલાકને 30 દિવસ કે તેથી વધુ સમય માટે તબીબી રજા પર હોવાના કારણે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. કેટલાકે સારી તક મળવાનું કારણ આપીને અધવચ્ચે જ તાલીમ છોડી દીધી. સૂત્રોએ જણાવ્યું કે સેનામાં એવો નિયમ છે કે જો કોઈ 30 દિવસથી વધુ ટ્રેનિંગમાંથી ગેરહાજર રહે છે તો તેને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે.

1 જાન્યુઆરીએ, પ્રથમ બેચમાં 19 હજારથી વધુ અગ્નિવીરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને દેશભરના 40 વિવિધ કેન્દ્રો પર તાલીમ આપવામાં આવી હતી. અગ્નિવીર માટે છ મહિનાની તાલીમમાં મૂળભૂત અને અદ્યતન લશ્કરી કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છ મહિનાની તાલીમ પછી, અગ્નિવીરોને વિવિધ એકમોમાં પોસ્ટ કરવામાં આવશે અને 4 વર્ષ પછી, તેમાંથી 25 ટકાને કાયમી કરવામાં આવશે. જો કે સેના 50 ટકા અગ્નિવીરોને કાયમી કરવા માંગે છે, જેના માટે સેનાએ કેન્દ્ર સમક્ષ પોતાની માંગ મૂકી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget