શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Indian Army Agnipath Scheme: અગ્નિપંથ યોજાનાથી જવાનોનો મોહભંગ, 50થી વધુએ છોડી અધવચ્ચે જ ટ્રેનિગ

Indian Army Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા ઘણા યુવાનોએ અલગ-અલગ કારણો દર્શાવીને તાલીમ અધવચ્ચે જ છોડી દીધી છે.

Indian Army Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા ઘણા યુવાનોએ અલગ-અલગ કારણો દર્શાવીને તાલીમ અધવચ્ચે જ છોડી દીધી છે.

 અગ્નિવીર ભારતીય સેનાની અગ્નિપથ યોજના હેઠળ જોયેલા જવાનોની પ્રથમ બેંચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની તાલીમ શરૂ થઈ ગઈ છે. આવતા મહિને પ્રથમ બેચ ભારતીય સેનામાં જોડાશે. જોકે, તાલીમ દરમિયાન જ ઘણા યુવકો અધવચ્ચે જ ચાલ્યા ગયા છે. અલગ-અલગ કારણો દર્શાવીને સેનાને અલવિદા કહેનારા યુવકો સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમની પાસેથી ટ્રેનિંગમાં ખર્ચવામાં આવેલી રકમ પણ વસૂલવામાં આવશે.

પ્રથમ બેચમાં 50થી જવાનોએ છોડી તાલીમ

હાલમાં સેનામાં ટ્રેનિંગને અધવચ્ચે છોડી દેવાનો કોઈ નિયમ નથી, પરંતુ હવે સરકાર તેને રોકવા માટે નવા નિયમો લાવવાનું વિચારી રહી છે. નવભારત ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, જેઓ ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દે છે તેમની પાસેથી ટ્રેનિંગ પર થયેલો ખર્ચ વસૂલ કરવામાં આવશે. રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ બેચમાં 50થી વધુ યુવાનોએ અધવચ્ચે જ ટ્રેનિંગ છોડી દીધી હતી અને બીજી બેચમાં પણ આવી જ સ્થિતિ છે. તેમનું કહેવું છે કે તાલીમનો ખર્ચ યુવાનો પાસેથી વસૂલવામાં આવશે, આ રીતે માત્ર એવા યુવાનોને જ તાલીમમાં સામેલ કરવામાં આવશે જેઓ સેનામાં જોડાવા માટે ગંભીર છે.

અલગ-અલગ કારણો આપીને સેનાને અલવિદા કહ્યું

અધિકારીએ એમ પણ જણાવ્યું કે યુવાનો દ્વારા ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દેવા માટે અલગ-અલગ કારણો આપવામાં આવ્યા છે. કેટલાકને 30 દિવસ કે તેથી વધુ સમય માટે તબીબી રજા પર હોવાના કારણે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. કેટલાકે સારી તક મળવાનું કારણ આપીને અધવચ્ચે જ તાલીમ છોડી દીધી. સૂત્રોએ જણાવ્યું કે સેનામાં એવો નિયમ છે કે જો કોઈ 30 દિવસથી વધુ ટ્રેનિંગમાંથી ગેરહાજર રહે છે તો તેને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે.

1 જાન્યુઆરીએ, પ્રથમ બેચમાં 19 હજારથી વધુ અગ્નિવીરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને દેશભરના 40 વિવિધ કેન્દ્રો પર તાલીમ આપવામાં આવી હતી. અગ્નિવીર માટે છ મહિનાની તાલીમમાં મૂળભૂત અને અદ્યતન લશ્કરી કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છ મહિનાની તાલીમ પછી, અગ્નિવીરોને વિવિધ એકમોમાં પોસ્ટ કરવામાં આવશે અને 4 વર્ષ પછી, તેમાંથી 25 ટકાને કાયમી કરવામાં આવશે. જો કે સેના 50 ટકા અગ્નિવીરોને કાયમી કરવા માંગે છે, જેના માટે સેનાએ કેન્દ્ર સમક્ષ પોતાની માંગ મૂકી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget