શોધખોળ કરો

શાંતિ બિઝનેસ સ્કૂલમાં પરંપરાગત 10મો દિક્ષાંત સમારોહ યોજાયો

શાંતિ બિઝનેસ સ્કૂલ" (SBS) અમદાવાદે તેના 2019-21ની બેચના PGDM/PGDM-C વિદ્યાર્થીઓ માટે ઓફ લાઈન પરંપરાગત 10મો દિક્ષાંત સમારોહ ઉજવ્યો હતો.

અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ" (SBS) અમદાવાદે તેના 2019-21ની બેચના PGDM/PGDM-C વિદ્યાર્થીઓ માટે ઓફ લાઈન પરંપરાગત 10મો દિક્ષાંત સમારોહ ઉજવ્યો હતો. આ સમારોહમાં કુલ 181 વિદ્યાર્થીઓએ તેમના પીજી ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા.કોરોના લોકડાઉનના લાંબા સમય બાદ આ ઓફ લાઈન પરંપરાગત દિક્ષાંત સમારોહ યોજાયો હતો.


શાંતિ બિઝનેસ સ્કૂલમાં પરંપરાગત 10મો દિક્ષાંત સમારોહ યોજાયો

 આ સમારોહમાં અજય ભટ્ટ, પ્રેસિડેન્ટ , ગ્લોબલ હ્યુમન રિસોર્સિસ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, મુખ્ય મહેમાન હતા. જ્યારે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ બ્રિજમોહન ચિરીપાલે કરી હતી.  વિશાલ ચિરીપાલ પણ સમારોહમાં હાજર રહ્યા હતા. શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ વિદ્યાર્થીઓ અને ગવર્નિંગ બોર્ડના સભ્યોનું સ્વાગત કર્યું હતું. તેમણે મેરિટોરીયસ એવોર્ડ અને પ્રમાણપત્રો મેળવનાર વિદ્યાર્થીઓની પણ જાહેરાત કરી હતી.    

કુમારી પાયલ સતાનીને ઓવર ઓલ ટોપર ઓફ ધ ક્લાસ 2019-21 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ અજય ભટ્ટે એવોર્ડ અને મેડલ મેળવનાર તમામ ઉમેદવારોને અને તેમના  માતા-પિતાને  અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે અર્થતંત્ર ઊંચા દર સાથે સફળતાપૂર્વક વિકાસ કરી રહ્યું છે, ત્યારે મને લાગે છે કે દેશમાં વધુ ને વધુ વિશ્વ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ હોવી તે જરૂરી અને મહત્વપુર્ણ છે. તેમણે વિધ્યાર્થીઓને જીવનમાં ત્રણ મહત્વના ગુણો  "બી ફોકસ, બિલિવ ઈન યોરસેલ્ફ, અને બી હંબલ" પર ભાર મુકવા જણાવ્યું હતું. કોવિડ-19 ની માર્ગદર્શિકા મુજબ આ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget