શોધખોળ કરો

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ, વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓની બંધ બારણે બેઠક

ગુજરાતના રાજકારણમાં હાલમાં અનેક હલચલ જોવા મળી રહી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી વાત સામે આવી છે તો બીજી તરફ આવતીકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક યોજાવાની છે.

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં હાલમાં અનેક હલચલ જોવા મળી રહી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી વાત સામે આવી છે તો બીજી તરફ આવતીકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓ એક મંચ પર જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક યોજાશે. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, સિદસરના જેરામભાઈ વાંસજાળિયા હાજર રહેશે. આ બેઠક અંગે વાત કરીએ તો, યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિના બાબતે ચર્ચા થશે. 

આ ઉપરાંત તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે ચર્ચા થશે. આ અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. કાલે સવારે 9.30 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે બંધબારણે બેઠક યોજાશે. બિનઅનામત આયોગ અને નિગમમાં પેન્ડીંગ પડેલા પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા થશે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા વગેરે દિગ્ગજો હાજર રહેશે.

નરેશ પટેલ ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરશે

રાજકોટ:  ખોડલધામ ચેરમેન નરેશ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે નરેશ પટેલ ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.  પાટીદાર આગેવાને ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં બેઠક બોલાવી છે. સવારે ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાઇૉ. ગુરૂવારે ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓની બેઠક થશે. કાગવડ ખોડલધામ મંદિર ખાતે પત્રકાર પરિષદ કરી નરેશ પટેલ નિર્ણય જાહેર કરશે તેવી શક્યતા છે.

આ અંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કહ્યું કે, નરેશ પટેલ વડિલોના મતને ધ્યાનમાં રાખીને રાજનીતિમાં નહીં જોડાઈ. નોંધનિય છે કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે એક સર્વે કરાવ્યો હતો. ત્યારે પણ ઘણા વડિલોએ તેમને રાજકારણમાં ન જોડાવાનું સુચન કર્યું હોવાની વાત સામે આવી હતી. જો સત્તાવાર જાહેરાત તો ગુરુવારે જ થશે તેવી માહિતી સામે આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Mansukh Vasava: ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં ભડકો,  ભાજપના મેન્ડેટ સામે મનસુખ વસાવાની નારાજગી
Ahmedabad Seventh Day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે  AMC ની તપાસમાં થયા મોટા ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બોલ માડી અંબે, જય જય અંબે
Hun To Bolish : હું તો બોલીશ : ભૂવાઓને કોણે આપ્યો પડકાર?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ પધરાવે છે સડેલું અનાજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા: 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
ચીનથી ભારત પરત ફરતાની સાથે જ PM મોદીએ પંજાબના CM ભગવંત માનને ફોન કર્યો, જાણો શું થઈ ચર્ચા
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
આ તારીખથી વરસાદનો સૌથી ઘાતક રાઉન્ડ આવશે, 15 ઇંચથી પણ વધુ વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
સુરત નજીક ભીષણ દુર્ઘટના: પલસાણાની ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ અને આગ, 2 લોકોના મોત અને 22 ઇજાગ્રસ્ત
ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થતા જ સર્વર ઠપ્પ: જાણો કેટલા દિવસ સુધી નોંધણી કરાવી શકાશે
ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થતા જ સર્વર ઠપ્પ: જાણો કેટલા દિવસ સુધી નોંધણી કરાવી શકાશે
સરકારી શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં? સુપ્રીમ કોર્ટનો આદેશ - આ પરીક્ષા પાસ કરો અથવા રાજીનામું આપો
સરકારી શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં? સુપ્રીમ કોર્ટનો આદેશ - આ પરીક્ષા પાસ કરો અથવા રાજીનામું આપો
ગામડાના રસ્તાઓને ચકાચક કરવા CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 4196 કિલોમીટરના રસ્તા માટે ₹2609 કરોડ મંજૂર
ગામડાના રસ્તાઓને ચકાચક કરવા CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 4196 કિલોમીટરના રસ્તા માટે ₹2609 કરોડ મંજૂર
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડને વિધાનસભાના સત્રમાંથી રખાશે દૂર, વિપક્ષના સવાલોના જવાબ હવે રાઘવજી પટેલ આપશે
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડને વિધાનસભાના સત્રમાંથી રખાશે દૂર, વિપક્ષના સવાલોના જવાબ હવે રાઘવજી પટેલ આપશે
Embed widget