ગાંધી આશ્રમમાં કેજરીવાલે ચરખો કાંત્યો, કહ્યુ- અહી આવીને ખૂબ સારુ લાગ્યુ
પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે
Background
પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર રહેશે. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હશે. કેજરીવાલ ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ શૉ યોજશે. અરવિંદ કેજરીવાલના રોડ શોનુ નામ તિરંગા યાત્રા આપવામાં આવ્યું છે.
ભગવંત માને ગાંધી આશ્રમની મુલાકાત બાદ શું કહ્યુ?
કેજરીવાલ અને ભગવંત માને ચરખો કાંત્યો
Gujarat | Delhi CM and AAP national convener Arvind Kejriwal and Punjab CM Bhagwant Mann visit Sabarmati Ashram in Ahmedabad. The two leaders also spun the Charkha at the Ashram. pic.twitter.com/uhivwNavwP
— ANI (@ANI) April 2, 2022






















