શોધખોળ કરો

અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં વિવાદિત બેનર: સનાતનીઓ પાસેથી જ પ્રસાદ ખરીદવા મંદિર ટ્રસ્ટની અપીલ

મંદિર પરિસરમાં અનોખા બેનરથી વિવાદ, ભક્તોને સનાતની દુકાનોમાંથી પ્રસાદ લેવા વિનંતી.

  • મુસ્લિમ વેપારીઓ દ્વારા વેચાતા પ્રસાદ અખાદ્ય હોવાની મંદિર પ્રશાસનની આશંકા
  • થૂંકેલો પ્રસાદ વેચવાની પણ શંકા, ટ્રસ્ટી શશિકાંત તિવારીનું ચોંકાવનારું નિવેદન
  • મંદિર પરિસરમાં મુસ્લિમ દુકાનો પર ટ્રસ્ટીની નારાજગી, પ્રશાસન પાસે કાયમી ઉકેલની માંગ

Ahmedabad Bhadrakali Temple controversy: અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં લાગેલા એક આશ્ચર્યજનક બેનરને કારણે વિવાદ સર્જાયો છે. મંદિર ટ્રસ્ટે ભક્તોને સનાતની ધર્મના લોકો પાસેથી જ પ્રસાદ ખરીદવા અપીલ કરી છે, જેના પગલે નવો વિવાદ ઉભો થયો છે. મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લગાવવામાં આવેલું આ બેનર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, પરંતુ તે સાથે મંદિર પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉભા કરી રહ્યું છે.

કેટલાક ભક્તો સાથે એબીપી અસ્મિતા દ્વારા વાત કરવામાં આવી, જેમાં ભક્તોએ જણાવ્યું કે તેઓ મંદિરમાં મુખ્યત્વે શ્રીફળ, ચુંદડી અને કંકુ જેવી પરંપરાગત પ્રસાદી જ અર્પણ કરે છે. આ સંજોગોમાં, મંદિર પ્રશાસન દ્વારા હલવાના પ્રસાદને લઈને કરવામાં આવેલી અપીલ અને તે પાછળનું કારણ અનેક સવાલો ઉભા કરે છે.

મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ આ સમગ્ર મામલે અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા મંદિરના ભોગ માટે આસપાસના વિસ્તારમાં મુસ્લિમ વેપારીઓ દ્વારા વેચવામાં આવતો હલવાનો પ્રસાદ ઉપયોગમાં લેવાયો હતો. મંદિર પ્રશાસનને શંકા છે કે આ પ્રસાદ અખાદ્ય હોઈ શકે છે, એટલું જ નહીં, ટ્રસ્ટી શશીકાંત તિવારીએ તો ત્યાં સુધી આશંકા વ્યક્ત કરી છે કે પ્રસાદમાં થૂંકીને ભક્તોને આપવામાં આવ્યો હોય.  આ ગંભીર આશંકાઓના પગલે જ મંદિર પ્રશાસને ભક્તોને સનાતની વેપારીઓ પાસેથી જ પ્રસાદ ખરીદવાની અપીલ કરતું બેનર લગાવ્યું છે.

વધુમાં, ટ્રસ્ટી શશીકાંત તિવારીએ મંદિર પ્રશાસન સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મંદિર પરિસરના 100 મીટર વિસ્તારમાં અનેક મુસ્લિમ વેપારીઓ ધંધો કરી રહ્યા છે, જે અંગે પ્રશાસને કાયમી ઉકેલ લાવવો જોઈએ. મંદિર ટ્રસ્ટની આ અપીલ અને ટ્રસ્ટીના નિવેદનને પગલે આ વિવાદ વધુ ગરમાયો છે અને આ મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો...

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મળ્યું મુસ્લિમ સમાજનું સમર્થન! 21 બેઠકો પર ભાજપના મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ વિજયી

રાજ્ય સરકારનો ટીબીને જડથી નાબૂદ કરવાનો સંકલ્પ, અત્યાર સુધીમાં ૨૪૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget