શોધખોળ કરો

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં નવજાત બાળક તરછોડાયેલી હાલતમાં મળ્યું

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મહાલક્ષ્મીનગર નજીકથી તરછોડાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું છે.

અમદાવાદ શહેરમાં નવજાત બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મહાલક્ષ્મીનગર નજીકથી તરછોડાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું છે. બપોરના સમયે કોઈ અજાણી વ્યક્તિ નવજાતને તરછોડી ફરાર થઇ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે. બાળક તરછોડ્યું હોવાની જાણ થતા મહાલક્ષ્મીનગરના સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી. 

અમરાઇવાડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયું છે. તરછોડાયેલું બાળક મળતા મહાલક્ષ્મીનગર નજીક લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

દિવાળીમાં કેટલા કલાક ફોડી શકાશે ફટાકડા ? રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી સમય મર્યાદા કરી નક્કી

દિવાળી તેમજ અન્ય તહેવારમાં રાત્રે 8થી 10 તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ગૃહ વિભાગે જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે સુપ્રિમ કોર્ટે માન્ય કરેલ તેમજ ગ્રીન ફટાકડા સિવાય અન્ય પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.


એટલું જ નહીં વધુ ઘોંઘાટ કરનાર અને પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્રને માત્ર લાયસન્સ ધારક સ્ટોર ધારક જ કરી શકશે. કાયમી કે હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ ન મેળવનાર વેંડર, લારી ગલ્લા કે હંગામી ધોરણે શેડ બાંધી ફટાકડાનું વેચાણ કરનાર સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. સાથે જ ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.

આ ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ફટાકડા ફોડવાના સમય અંગે જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

વિડિઓઝ

Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget