શોધખોળ કરો

મોરબીમાં આ દલિત-મુસ્લિમ ‘ચોકડી’એ કોંગ્રેસના 13154 મત તોડીને બ્રિજેશ મેરજાને જીતાડ્યા , ભાજપે ચારેયને ઉભા રાખેલા ?

આ બેઠક પર અપક્ષ ઉમેદવાર વસંતલાલ દામજીભાઈ પરમારને 6649 મત, અપક્ષ ઉમેદવાર નિજામભાઈ ગફુરભાઈ મોવરને 3162 મત, અપક્ષ ઉમેદવાર ઈસ્માઈલ બલોચને 2107 મત અને અપક્ષ ઉમેદવાર સિરાજ અમીરઅલી પોપટિયાને 1236 મત મળ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ આઠેય બેઠકો પર કોંગ્રેસના કારમો પરાજય થયો છે. આ પૈકી મોરબી બેઠક પર કોંગ્રેસના જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલનો બ્રિજેશ મેરજા સામે માત્ર લગભગ 4689 મતની પાતળી સરસાઈથી પરાજય થયો છે. ભારે રસાકસી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજાની જીત થઈ હતી. આ પેટાચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પર ભાજપે ઉભા કરેલા બે મુસ્લિમ ઉમેદવારોના કારણે કોંગ્રેસની હાર થઈ હોવાની ચર્ચા છે પણ વાસ્તવમાં અબડાસા કરતાં વધારે મોટી ગેઈમ ભાજપે મોરબીમાં ખેલી હોવાનું કહેવાય છે. મોરબીમાં કોંગ્રેસના દલિત-મુસ્લિમ મતોને તોડવા માટે ઉભા કરેલા ચાર ઉમેદવારોએ મેરજાને જીતાડ્યા હોવાનું કહેવાય છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર વસંતલાલ દામજીભાઈ પરમારને 6649 મત, અપક્ષ ઉમેદવાર નિજામભાઈ ગફુરભાઈ મોવરને 3162 મત, અપક્ષ ઉમેદવાર ઈસ્માઈલ બલોચને 2107 મત અને અપક્ષ ઉમેદવાર સિરાજ અમીરઅલી પોપટિયાને 1236 મત મળ્યા છે. આ ચારેય ઉમેદવારોના મતોનો કુલ સરવળો 13,154 થાય છે. આ મતો કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હોત તો બ્રિજેશ મેરજા હારી ગયા હોત. આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે, ભાજપે આ ચોકડીને ઉભી કરી હતી ને તેમણે કોંગ્રેસને હરાવવાનું કામ પાર પાડ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget