શોધખોળ કરો

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Ahmedabad News: શુક્રવારે અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં લાગેલી આગ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ લઇ જવાયા છે.

Ahmedabad News:શુક્રવારે અમદાવાદના બોપલમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. આગમાં ફસાયેલા 200 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા, 22 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે  જ્યારે કમનસીબે  મીનાબેન શાહ નામની એક મહિલાનું રેસ્ક્યુ દરમિયાન જ મૃત્યુ થયુ છે. મળતી માહિતી મુજબ આ મહિલાને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સ્ટેન્ટ મૂકાયુ હતું, રેસ્ક્યુ દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર બનતા મોત નિપજ્યું છે. મીનાબેનના પતિ કમલેશ શાહને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકી પણ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડાયા  છે, આગના કારણે કોઈ દઝ્યું કે  ઇજાગ્રસ્ત ન હોવાનો ચેરમેને દાવો કર્યો છે. M બ્લોકના 8માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી,ઘટના બાદ હાલ M બ્લોક સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે . M બ્લોક ના લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા સોસાયટી દ્વારા કરવામાં આવી  છે.

 

 ઉલ્લેખનિય છે કે, ઈસ્કોન પ્લેટીનમના M બ્લોકમાં લાગી હતી, આ 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં આગ ફટાકડાના કારણે લાગી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાના જાણ થતાં 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.                                           

આ પણ વાંચો 

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

 





વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
Embed widget