શોધખોળ કરો

સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે સમાધાનની પહેલી બેઠક પૂર્ણ, જાણો શું આવ્યું પરિણામ

અમદાવાદ: સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બંને પક્ષો વચ્ચેની સમાધાન માટેની પ્રથમ બેઠક પૂર્ણ થઈ છે. બંને પક્ષોએ સમાધાન માટે તૈયારીઓ દર્શાવી છે.

Sokhada Haridham Temple: સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બંને પક્ષો વચ્ચેની સમાધાન માટેની પ્રથમ બેઠક પૂર્ણ  થઈ છે. બંને પક્ષોએ સમાધાન માટે તૈયારીઓ દર્શાવી છે. સંસ્થામાં પ્રેમ વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાની વલણ અપનાવવાની તૈયારી બતાવી છે.  જોડે સંપીને સંસ્થા ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. હરિપ્રસાદ સ્વામીની સંસ્થા જોડે મળીને ચલાવવાની વાત સામે આવી છે. 

 

પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ ફરી વધુ એક વખત સમાધાનની મિટિંગ યોજાશે. 12 મેના દિવસે મિડીયેટરની હાજરીમાં બીજી બેઠક મળશે. 12 મેના રોજ 11.30 વાગે વધુ એક બેઠક યોજાશે. હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહ ઉપસ્થિતમાં આ બેઠક મળશે. જો કે, પ્રબોધસ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી છે.  પ્રબોધસ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ તૈયારીઓ દર્શાવી છે. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોની વાત કરીએ તો, જે પગલાં ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે. આમ મોટા વિવાદ બાદ સોખડા હરિધામમાં ફરી શાંતિ પ્રસ્થાપિત થાય તેવા એંધાણ છે.

ભારતી આશ્રમ વિવાદ મામલે મોટા સમાચાર, આ સંત સામે નોંધાશે પોલીસ ફરિયાદ
અમદાવાદ: સરખેજ ભારતી આશ્રમ વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. જૂનાગઢ મહંત હરીહરાનંદજી મહારાજ બે દિવસ ગુમ થતા આ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો હતો. હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ સરખેજ આશ્રમ મામલે ઋષી ભારતી બાપુએ ખોટું વિલ ઉભુ કર્યુ હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો હતો. જેથી સરખેજ આશ્રમનાં વિવાદમાં ઋષિ ભારતી બાપુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદસ્વામી પોલીસ ફરિયાદ કરશે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ ભારતી બાપુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે. આ ઉપરાંત યદુનંદસ્વામી સરખેજના ઋષિ ભારતીબાપુનું નકલી વિલ એક્સ્પોઝ કરશે.

બનાસકાંઠા: કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે

Elections 2022: દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. પરથી ભટોળ બનાસડેરીમાં 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. વસંત ભટોળ 2019માં ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે હવે યુવા નેતા વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાશે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. દાતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસ છોડી ફરીથી ભાજપમાં આગમનથી કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે. નોંધનિય છે કે, યુવા ટીમમાં વસંત ભટોળ મોટું નેટવર્ક ધરાવે છે. આજે વસંત ભટોળ તેમના 3 હજારથી વધુ સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી
Ahmedabad News: અમદાવાદમાં 1.66 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીએ કરી હતી ચોરી
Ahmedabad News: અમદાવાદમાં 1.66 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીએ કરી હતી ચોરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Embed widget