શોધખોળ કરો

નહેરાએ ભાજપના નેતાઓને આપ્યો જોરદાર જવાબઃ તિલ-તિલ મિટૂંગા પર દયા કી ભીખ મૈં લૂંગા નહીં....વાંચો આખી કવિતા

અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને જવાબદાર ગણાવીને તેમના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.

અમદાવાદઃ ભાજપના નેતાઓએ અમદાવાદમાં કોરોનાના વધતા કેસો માટે અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને જવાબદાર ગણાવીને તેમના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. ભાજપના નેતાઓ નેહરાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે ત્યારે તેનો જવાબ આપવા નહેરા મેદાનમાં આવ્યા છે. એક અઠવાડિયા સુધી ભાજપના નેતાઓના આક્ષેપોને સહન કર્યા રછી મંગળવારે વિજય નહેરાએ શિવમંગલ સિંહ 'સુમન'ની કવિતા 'વરદાન માંગૂંગા નહીં' ટ્વિટ કરીને ભાજપના ટ્રોલનો જવાબ આપ્યો હતો. નહેરાએ 'સુમન'ની કવિતા આખેઆખી મૂકી છે કે જે નીચે મુજબ છે. जीवन महासंग्राम है तिल-तिल मिटूंगा पर दया की मीख मैं लूंगा नहीं । वरदान मांगूंगा नहीं ।। स्मृति सुखद प्रहरों के लिये अपने खंडहरो के लिए यह जान लो मैं विश्व की संपत्ति चाहूंगा नहीं । वरदान मांगूंगा नहीं ।। क्या हार में क्या जीत में किंचित नहीं भयभीत मैं संघर्ष पथ पर जो मिले यह भी सही वह भी सही । वरदान मांगूंगा नहीं ।। लघुता न अब मेरी छुओ तुम हो महान बने रहो अपने हृदय की वेदना मैं व्यर्थ त्यागूंगा नहीं । वरदान मांगूंगा नहीं । चाहे हृदय को ताप दो चाहे मुझे अभिशाप दो कुछ भी करो कर्तव्य पथ से किंतु मागूंगा नहीं । वरदान मांगूंगा नहीं। નહેરાએ આ કવિતા દ્વારા ભાજપના નેતાઓને સાફ મેસેજ આપી દીધો છે કે, હું ભાજપના નેતાઓની દયા પર નથી જીવતો અને તૂટી જઈશ પણ તમારા પગમાં નહીં પડું કે તમારી દયા નહીં માંગુ. નેહરાએ પોતાની સામે કુપ્રચાર કરનારા ટ્રોલનો આ કવિતા દ્વારા જવાબ આપ્યો છે. નેહરાની કામગીરી સારી ન હોવાથી તેમને હટાવાયા હોવાનો પ્રચાર છેલ્લાં કેટલાંક દિવસથી ભાજપના આઇ.ટી. સેલ દ્વારા કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા નેહરાને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદેથી દૂર કરાયા પછી 18 મે પછી નેહરાએ કોઇ ટ્વિટ કરી નહોતી. મંગળવારે તેમણે આ ટ્વિટ કરીને સંકેત આપી દીધો છે કે, એ ભાજપ સામે શરણાગતિ સ્વીકારવાના મૂડમાં નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget