શોધખોળ કરો

સિક લીવ મૂકી અને મોબઇલ કરી દીધાં બંધ, 300 કર્મીની બગાવતના કારણે 82 ફ્લાઇટ કેન્સલ, જાણો શું છે મામલો

Air India Express: સૂત્રોએ જણાવ્યું કે, બે દિવસમાં ઘણા કેબિન ક્રૂ મેમ્બરોએ રજા લીધી છે. આવી સ્થિતિમાં કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Air India Express: સૂત્રોએ જણાવ્યું કે, બે દિવસમાં ઘણા કેબિન ક્રૂ મેમ્બરોએ રજા લીધી છે. આવી સ્થિતિમાં કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે બે દિવસમાં ઘણા કેબિન ક્રૂ મેમ્બરોએ રજા લીધી છે. આવી સ્થિતિમાં કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એરલાઇનના વરિષ્ઠ ક્રૂ મેમ્બરો સીક લિવ  પર ગયા છે. આવી સ્થિતિમાં, આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર નજર રાખી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસ છેલ્લા કેટલાક સમયથી કેબિન ક્રૂની અછતનો સામનો કરી રહી છે. ઘણા એવા સ્ટાફ છે જેઓ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન પર કથિત ગેરવહીવટનો આરોપ લગાવી રહ્યા છે અને વિરોધમાં અચાનક સીક લિવ પર જતા રહ્યાં છે. એર ઈન્ડિયા સાથે AX કનેક્ટ (અગાઉ એરએશિયા ઈન્ડિયા)ના વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી આ સમસ્યા વધુ વધી છે.

કર્મચારીનો વિદ્રોહ કેમ ?

સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે,  કેબિન ક્રૂના ઘણા સભ્યો બીમાર હોવાની જાણ કરી હતી અને સોમવારે સાંજથી રજા લીધી હતી. આવી સ્થિતિમાં, કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા મહિનાના અંતમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ કેબિન ક્રૂના એક વિભાગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને આક્ષેપ કર્યો હતો કે એરલાઈનું મિસમેનેજમન્ટ જવાબદાર છે  અને કર્મચારીઓ સાથે અસમાન વર્તન કરવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયન, જે રજિસ્ટર્ડ છે અને લગભગ 300 કેબિન ક્રૂ સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે દાવો કર્યો હતો કે મોટાભાગના વરિષ્ઠોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મેનેજમેન્ટ દ્વારા આ બાબત પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જે કર્મચારીઓના મનોબળને અસર કરી રહ્યું હતું અસર થાય છે.

 એર ઈન્ડિયાને ખરીદ્યા પછી, ટાટા ગ્રુપ તેને પાટા પર લાવવા માટે સતત ઘણા પગલાં લઈ રહ્યું છે. જેને લઈને જૂના સ્ટાફમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. ટાટા ગ્રુપ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ તેમજ વિસ્તારાને એર ઈન્ડિયા સાથે મર્જ કરવાની તૈયારી કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Ration:  ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Ration: ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Advertisement

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Ration:  ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Ration: ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
ટી-સીરીઝની
ટી-સીરીઝની "હનુમાન ચાલીસા" ને યુટ્યુબ પર મળ્યા 5 બિલિયનથી વધુ વ્યૂઝ, બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
Embed widget