શોધખોળ કરો

Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ

New Aadhaar update guidelines 2024: UIDAIએ આધાર કાર્ડમાં નામ બદલવાની પ્રક્રિયાને પહેલા કરતાં વધુ કઠિન બનાવી દીધી છે.

Aadhaar card name correction rule: આધાર કાર્ડ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચૂક્યું છે. તેનો ઉપયોગ દરેક એવી જગ્યાએ કરવામાં આવે છે જ્યાં આઈડી પ્રૂફની જરૂર પડે છે. આધાર કાર્ડ વગર આપણે કોઈપણ પ્રકારની સરકારી યોજના માટે અરજી કરી શકતા નથી. આવી સ્થિતિમાં જો આપણા આધાર કાર્ડ પર કોઈપણ પ્રકારની ખોટી માહિતી નોંધાયેલી હોય તો તેનાથી મોટી મુશ્કેલી થઈ શકે છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધારધારકોને તેમાં સુધારાની સુવિધા આપે છે. તમે કેટલાક સુધારા ઘરે બેઠા જાતે કરી શકો છો, જ્યારે કેટલાક એવા સુધારા હોય છે જેના માટે તમારે આધાર કેન્દ્ર જવું પડે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં UIDAIએ પોતાના નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે. UIDAIએ આધારમાં નામ બદલવાની પ્રક્રિયાને પહેલા કરતાં વધુ કઠિન બનાવી દીધી છે.

આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયાને કઠિન બનાવવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી છેતરપિંડીના કિસ્સાઓ પર રોક લગાવી શકાય. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર જો તમે તમારા આધાર કાર્ડમાં હાલના નામમાં સુધારો કરવા માંગો છો તો હવે વપરાશકર્તાઓને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે.

તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરમાં ફેરફાર કરો એટલે કે થોડોઘણો સુધારો કરવા માંગો છો, બંને પરિસ્થિતિમાં તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેઝેટ નોટિફિકેશન સાથે જ ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે. બીજા આઈડી પ્રૂફમાં આધારધારકનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે તમે PAN કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.

જો તમે તમારા આધાર કાર્ડમાં લખેલા નામને બદલવા માંગો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે નામ બદલવા માટે UIDAI માત્ર બે જ તક આપે છે. જ્યાં UIDAIએ નામ બદલવાની પ્રક્રિયાને કઠિન બનાવી છે ત્યાં સરનામું અપડેટ કે નવા એનરોલમેન્ટ માટેની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. આ કામો માટે હવે કોઈપણ પબ્લિક સેક્ટરની બેંકની પાસબુકનો પણ ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચોઃ

Aadhaar Card Update: આધાર કાર્ડમાં ફોટો-સરનામું જેવી વિગતો મફતમાં અપડેટ કરાવવી છે? માત્ર થોડા દિવસો બાકી છે, જાણો પ્રક્રિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર!
નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર!

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget