શોધખોળ કરો

Aadhaar Card: ખાનગી સંસ્થાઓ પણ આ કામોમાં આધારનો ઉપયોગ કરી શકશે, નિયમોમાં થશે ફેરફાર

Aadhaar Authentication: ટૂંક સમયમાં ભારતમાં, સરકારી સંસ્થાઓની સાથે, બિન સરકારી સંસ્થાઓ પણ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકશે. સરકાર આ માટે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

Aadhaar Authentication: કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ હવે સરકારી કચેરી સિવાય ખાનગી સંસ્થાઓ (Non-Government Organisation) દ્વારા ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરવાના નિયમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ મામલે 5 મે 2023 સુધી લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. હાલમાં આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ ખાનગી સંસ્થાઓ પણ ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકશે.

સરકારનો હેતુ શું છે

આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આનાથી લોકોનું જીવન સરળ બને અને દરેક વ્યક્તિ સુધી સેવાઓ સુલભ બને, જેના કારણે તેનું જીવન સારું બને. કેન્દ્ર સરકારે આ ડ્રાફ્ટ તમામ બિન-સરકારી સંસ્થાઓને મોકલ્યો છે જેઓ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માંગે છે. આ અંગે તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેને ફરીથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલવામાં આવશે.

તમે ક્યાં સુધી સલાહ આપી શકો છો

નોંધપાત્ર વાત એ છે કે એનજીઓ તેમની સલાહ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલશે. આ સાથે જ આધાર સાથે સંબંધિત પ્રસ્તાવિત ફેરફારો ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાશે. બિન-સરકારી સંસ્થાઓ ઉપરાંત, સામાન્ય લોકો પણ તેમની સલાહ આપી શકે છે. તમામ સલાહ મે 2023 સુધી લેવામાં આવશે. આ પછી કરવામાં આવેલા ફેરફારોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે.

આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે

બદલાતા સમય સાથે આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. શાળા, કોલેજમાં એડમિશનથી લઈને મુસાફરી સુધીના તમામ કામ માટે આધાર જરૂરી છે. આ સાથે કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધારની પ્રમાણિકતા જરૂરી છે. જો કેન્દ્ર સરકાર નિયમોમાં ફેરફાર કરશે તો હવે ખાનગી સંસ્થાઓ પણ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકશે.

આધાર કાર્ડ વિશ્વનું સૌથી મોટું બાયોમેટ્રિક ઓળખ કાર્ડ છે. જેમાં વ્યક્તિ સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી સામેલ છે. આ માહિતીના કારણે તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારો લોકો માટે સામાજિક કલ્યાણની યોજનાઓ લાવે છે. જેના કારણે સરકારના કામમાં પારદર્શિતા જળવાઈ રહે છે. આજકાલ, શિક્ષણ, રોજગાર અથવા કોઈપણ સંસ્થા સાથે સંબંધિત કામમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget