શોધખોળ કરો

મુકેશ અંબાણી કરવા જઈ રહ્યા છે વધુ એક ખરીદદારી, જાણો હવે કઈ કંપનીમાં હિસ્સો ખરીદશે

ફંડ મેળવવાના પ્રસ્તાવ પર વિચાર કરવા અને મૂલ્યાંકન કરવા માટે કંપનીની બોર્ડ બેઠક શુક્રવારે મળવાની છે.

મુંબઈઃ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 6500 કોરડ રૂપિયાથી વધારેમાં Justdialમાં મોટાભાગનો હિસ્સો ખરીદવાની વાતચીત કરી રહી છે. આ એક એવો નિર્ણય હશે જે આરઆઈએલને 25 વર્ષ જૂની લિસ્ટિંગ કંપનીના મર્ચન્ટ ડેટાબસ સુધીની પહોંચ ઉપલબ્ધ કરાવશે અને સ્થાનીક વેપાર અને પેમેન્ટ સેગમેન્ટમાં તેની હાજરી વધારશે.

Justdialનો સ્ટોક બુધવારે પોતાની 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 1138 રૂપિયાએ પહોંચી ગયો હતો અને શુક્રવારે પ્રસ્તાવિત બોર્ડની બેઠક પહેલા ગુરુવારે 2.5 ટકા ઉછળીને 1107ની સપાટી પર બંધ રહ્યો હતો. આઈરઆઈએલ દ્વારા અધિગ્રહણની વાતચીત પર કંપનીનું મૂલ્ય 6893.6 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે Justdial ટાટા સન્સની સાથે ટાટા ડિજિટલની સુપર એપમાં હિસસેદારી વિશે વાત કરી રહી છે.

શુક્રવારે મળશે કંપનીની બોર્ડ બેઠક

ફંડ મેળવવાના પ્રસ્તાવ પર વિચાર કરવા અને મૂલ્યાંકન કરવા માટે કંપનીની બોર્ડ બેઠક શુક્રવારે મળવાની છે. જેમાં ખરીદી માટે રિલાયન્સનો પ્રસ્તાવ પણ સામેલ છે. બોર્ડના પ્રસ્તાવને મંજૂરી મળવા પર બેઠક બાદ તેની જાહેરાત કરવામાં આવી શેક છે.

150 મિલિયન સરેરાશ ક્વાટર્લની યૂનિક વિઝિટર્સની સાથે Justdial સ્થાનીક સર્ચ એન્જિ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. કંપની 8888888888 નંબરની સાથે મોબાઈલ, એપ, વેબસાઈટ અને એક ફોન હોટલાઈન પર કામ કરે છે.

એક્સચેન્જ દ્વારા માગવામાં આવેલ સ્પષ્ટીકરણના જવાબમાં જસ્ટ ડાયલે કહ્યું કે, “અમે મીડિયાની અટકળો પર ટિપ્પણી નથી કરતા અને જ્યારે પણ બોર્ડ દ્વારા કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવે છે તો ડિસ્ક્લોઝરની ગેરેન્ટી આપે છે, તો કંપની સેબી નિયમો અંતર્ગત ડિસ્ક્લોઝર જવાબદારીનું પાલન કરે છે. સેબી લિસ્ટિંગ વિનિયમો અને સ્ટક એક્સચેન્જોની સાથે અમારી સમજૂતી અંતર્ગત અમારી જવાબદારી નિભાવતા જરૂરી ડિસ્ક્લોઝર આપ્યા છે અને આગળ પણ ચાલુ રાખીશું.”

વધારે હિસ્સો મેળવવા માગે છે આરઆઈએલ

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર વીએસએસ મણિ અને તેના પિરવારનો 35.5 ટકા હિસ્સો છે જેની હાલમાં વેલ્યૂ 2435 કરોડ રૂપિયા છે. આરઆઈએલ કંપનીમાં વધારાનો 26 ટકા હિસ્સો મેળવવા માટે ઓપન ઓફરની જાહેરાત કરી શકે છે. જેમાં પ્રમોટરનો મોટાભાગનો હિસ્સો મેળવ્યા બાદ 4000 કરોડ રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરવું પડશે. જોકે, વીએસએસ મણિ અને પરિવાર કંપનીમાં લઘુતમ હિસ્સો જાળવી રાખે તેવી સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget