શોધખોળ કરો

આર્થિક મંદીનું સંકટ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે આપી ચેતવણી

નાના વેપારી માલિકો હાલના સમયમાં નવા સાધનોમાં રોકાણ કરવાનું ટાળે અને તેમની રોકડને સાચવીને સુરક્ષિત રીતે સાચવી રાખે: જેફ બેઝોસ

દેશ અને દુનિયા પર આર્થિક મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે આ બાબતે એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓએ ચેતવણી આપતા કહ્યું કે નાના વેપારી માલિકો હાલના સમયમાં નવા સાધનોમાં રોકાણ કરવાનું ટાળે અને તેમની રોકડને સાચવીને સુરક્ષિત રીતે રાખી મુકે કારણ કે આર્થિક મંદીના પગરવ સંભળાઈ રહ્યા છે.  સાથે જ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ગ્રાહકોને ઓછો "ખર્ચ" કરવાની સલાહ આપી છે. તેમણે લોકોને કાર, રેફ્રિજરેટર જેવી વસ્તુઓ ન ખરીદવા કહ્યું છે કારણ કે આર્થિક મંદી આવી રહી છે.અબજોપતિ ઉદ્યોગપતિએ ગ્રાહકોને તેમની રોકડ સુરક્ષિત રાખવા અને બિનજરૂરી ખર્ચ ટાળવાની સલાહ આપી છે.

વર્તાઈ રહ્યા છે મંદીના એંધાણ 

અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં બેઝોસે કહ્યું કે આગામી આર્થિક મંદીને ધ્યાનમાં રાખીને અમેરિકન પરિવારોએ રેફ્રિજરેટર અથવા નવી કાર જેવી ઊંચી કિંમતની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. ઇન્ટરવ્યુમાં, બેઝોસે કહ્યું, "જો તમે સિંગલ છો અને તમે મોટી ટીવી સ્ક્રીન ખરીદવાનું વિચારી રહ્યાં છો. તો કદાચ હમણાં માટે રોકી રાખો અને તે રકમને સાચવી રાખો અને જુઓ કે આગળ શું થાય છે.હવે ખરીદી કરીને જોખમ ન લો. મોંઘું રેફ્રિજરેટર, નવી કાર, ગમે વસ્તુની ખરીદી કરવાનું ટાળો

એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ લોકોને ચેતવ્યા 

વધુમાં એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓએ સૂચન કર્યું હતું કે નાના વેપારી માલિકો પણ હાલમાં નવા સાધનોમાં રોકાણ કરવાનું ના વિચારે તેના બદલે તે રકમ હાલ પુરતી સાચવીને રાખે. બેઝોસે કહ્યું, "શ્રેષ્ઠની આશા રાખો, પરંતુ સૌથી ખરાબ સમય માટે પણ તૈયાર રહો." આ સિવાય બેઝોસે કહ્યું કે તેઓ તેમના જીવનકાળ દરમિયાન તેમની $124 બિલિયનની મોટાભાગની સંપત્તિ દાન કરશે. ઈ-કોમર્સ પ્રણેતાએ ટીવી ચેનલને જણાવ્યું હતું કે તે તેની મોટાભાગની સંપત્તિ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા અને એવા લોકોને ટેકો આપવા માટે દાન કરશે જેઓ ઊંડા સામાજિક અને રાજકીય વિભાજન છતાં માનવતાને એક કરી શકે છે. બેઝોસ હાલમાં એમેઝોનના કાર્યકારી અધ્યક્ષ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget