શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

બોગસ કોલ-મેસેજમાં લિંકથી થતી છેતરપિંડી પર લાગશે લગામ, ટ્રાન્ઝેક્શન સર્વિસ કોલ માટે નવી સીરિઝની થઈ ફાળવણી

Trai New Updates: તેને લાગુ થયા પછી કૉલ કરવાવાળી યુનિટની ઓળખ જાણી શકાશે. સાથે નાગરિકો ફૉડનું શિકાર બનતા પણ બચી જશે.

TRAI Updates: આવનારા દિવસોમાં ગ્રાહકો (upcoming days) માટે બેંકો (banks), બ્રોકરેજ હાઉસ (brokerage houses), વીમા કંપનીઓ (insurance companies) અને પેન્શન ફંડમાંથી (pension funds) આવતા કોલને ઓળખવાનું સરળ બનશે. ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાઈએ (TRAI) ટ્રાન્ઝેક્શનલ અને સર્વિસ કોલ (transactional and service call) માટે 160 સિરીઝ નંબર ફાળવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક, સેબી, આઈઆરડીએઆઈ, પીએફઆરડીએ દ્વારા નિયંત્રિત નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોને કૉલ કરવા માટે આ શ્રેણીના નંબરોનો ઉપયોગ કરશે.

સંચાર મંત્રાલયે એક રીલીઝ જારી કરીને જણાવ્યું હતું કે 14 જૂન, 2024ના રોજ, ટ્રાઈએ ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India), સેબી (Securities and Exchange Board of India), આઈઆરડીએઆઈ (IRDAI) અને અન્ય નાણાકીય સંસ્થાઓ અને સરકારી, ખાનગી અને વિદેશી બેંકોના પ્રતિનિધિઓ સાથે બેઠકો સહિત 25 બેંકોને નોટિફિકેશન બહાર પાડ્યું છે. તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ ઉપરાંત, એસોસિએશન ઓફ નેશનલ સ્ટોક એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI) ના સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

TRAIની ભલામણોને અનુસરીને, ટ્રાન્ઝેક્શનલ અને સર્વિસ વૉઇસ કૉલ્સ માટે 160 શ્રેણી ફાળવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં, તે ભારતીય રિઝર્વ બેંક, સેબી, IRDAI, PFRDA દ્વારા નિયંત્રિત નાણાકીય સંસ્થાઓ માટે રાખવામાં આવ્યું છે. એકવાર તે લાગુ થઈ ગયા પછી, કૉલિંગ સંસ્થાઓની ઓળખ કરવામાં આવશે અને નાગરિકોને છેતરપિંડીનો ભોગ બનવાથી સુરક્ષિત કરવામાં આવશે. પ્રમોશન માટે ઉપયોગમાં લેવાતી 140 સિરીઝની કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેને DLT પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે. આ બે નિર્ણયો દ્વારા 10 અંકોથી આવતા સ્પામ કોલને (spam call) રોકી શકાશે.

DCA સુવિધા દ્વારા, બેંકો, વીમા કંપનીઓ અને અન્ય સંસ્થાઓ માટે SMS અથવા વૉઇસ દ્વારા પ્રચારાત્મક સંદેશાવ્યવહાર મોકલવા માટે ગ્રાહકની મંજૂરી મેળવવાનું સરળ બનશે. તમામ નિયમનકારો, બેંકો અને નાણાકીય સંસ્થાઓએ વોઈસ કોલ દ્વારા સ્પામ રોકવા પર ભાર મૂક્યો હતો. તમામ હિતધારકોએ તેને નિયત સમયમર્યાદામાં અમલમાં મૂકવાની ખાતરી આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Embed widget