શોધખોળ કરો

₹12 લાખથી ઓછી આવક હોય તો પણ ITR ફાઇલ કરવું પડશે? જાણો નિયમો

Do you need to file ITR under ₹12 lakhs income? નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી, નવા ટેક્સ શાસનમાં શૂન્ય કર જવાબદારીનો લાભ લેવા ITR જરૂરી.

Income tax filing rules 2025: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ 2025-26નું બજેટ રજૂ કરતી વખતે મધ્યમ વર્ગને ઘણી રાહત આપી છે. તેમણે ₹12 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે. જ્યારે અગાઉ ₹7 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો ન હતો. નાણા મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ શૂન્ય કર જવાબદારી ફક્ત નવા ટેક્સ શાસનને જ લાગુ પડે છે, જે 2023-24 થી ડિફોલ્ટ શાસન તરીકે લાગુ છે. ટેક્સ સ્લેબમાં આ ફેરફારનો લાભ લેવા માટે, વ્યક્તિઓએ માત્ર તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું પડશે.

પહેલા આટલો ટેક્સ વાર્ષિક 12 લાખ પર ભરવો પડતો હતો

અગાઉ, નવી ટેક્સ સિસ્ટમ હેઠળ, વાર્ષિક ₹12 લાખની કમાણી કરનાર વ્યક્તિએ સામાન્ય રીતે લગભગ ₹80,000 ટેક્સ ચૂકવવો પડતો હતો. હવે બજેટમાં નવી જાહેરાત બાદ ટેક્સ મુક્તિનો દાવો કરવા માટે ITR ફાઇલ કરવું પડશે. આ અંગે સીએ (ડૉ.) સુરેશ સુરાનાએ જણાવ્યું હતું કે, આવક ₹12 લાખથી ઓછી હોય તો પણ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.

મૂળભૂત મુક્તિ મર્યાદાનું ઉલ્લંઘન ન થયું હોય તો જ કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા પર મુક્તિ મળે છે. આ મર્યાદા સામાન્ય નાગરિકો (60 વર્ષથી ઓછી ઉંમરના) માટે રૂ. 2.5 લાખ, વરિષ્ઠ નાગરિકો (60 થી 79 વર્ષની વયના) માટે રૂ. 3 લાખ, જૂના કરવેરા વ્યવસ્થા હેઠળ ખૂબ જ વરિષ્ઠ નાગરિકો (80 વર્ષ કે તેથી વધુ) માટે રૂ. 5 લાખ અને નવા કર વ્યવસ્થા હેઠળ તમામ વ્યક્તિઓ માટે રૂ. 4 લાખ છે.

આ સિવાય, કેટલાક અન્ય માપદંડો છે જે રિટર્ન ફાઈલ કરવા માટે પૂરા કરવા જરૂરી છે, ભલે કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધી ન હોય, જેમ કે:

  • બેંકમાં કરન્ટ સેવિંગ્સ એકાઉન્ટમાં ₹1 કરોડથી વધુ જમા
  • જેનું વીજળીનું બિલ ₹1 લાખ રૂપિયાથી વધુ છે
  • જેનો વિદેશ પ્રવાસનો ખર્ચ ₹2 લાખ રૂપિયાથી વધુ છે

નવી ટેક્સ સિસ્ટમમાં ફેરફારનો હેતુ ₹10 લાખ સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી બનાવવાનો અને 15 લાખથી 20 લાખ રૂપિયાની આવક પર 25 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાવવાનો છે. નવા સ્લેબનું માળખું નીચે મુજબ છે:

0 – ₹4,00,000 સુધી – 0 ટકા

₹4,00,001 – ₹8,00,000 – 5%

₹8,00,001 – ₹12,00,000 – 10%

₹12,00,001 – ₹16,00,000 – 15%

₹16,00,001 – ₹20,00,000 – 20%

₹20,00,001 – ₹24,00,000 – 25%

₹24,00,001 અને તેથી વધુ - 30 ટકા

આ પણ વાંચો....

સોનું અત્યારે ખરીદવું કે હજું થોડી રાહ જોવી? નિષ્ણાંતોએ સોનાના ભાવને લઈને કરી મોટી આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget