શોધખોળ કરો

કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર, EPFOએ વ્યાજમાં કર્યો વધારો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

માર્ચ 2020 માં, EPFOએ વર્ષ 2019-20 માટે વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો, જે છેલ્લા 7 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર હતું. વર્ષ 2018-19માં EPFનો વ્યાજ દર 8.65 ટકા હતો.

EPFO: એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) પરના વ્યાજમાં વધારો કર્યો છે, જેનાથી કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા નાણાકીય વર્ષ માટે, EPFO ​​દ્વારા 8.10 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું હતું.

EPFOએ વ્યાજ વધાર્યું

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે EPF ખાતાધારકો માટે 8.15 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે દેશના 6 કરોડથી વધુ EPF ખાતાધારકોને વ્યાજમાં વધારો થશે અને તેમના ખાતામાં વધુ પૈસા આવશે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2021-22 માટે આ વ્યાજ દર 8.1 ટકાના દરે હતો. આ વ્યાજ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો અને સરકારના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા વ્યાજ દરો નક્કી થતાં જ નાણા મંત્રાલયે આ વ્યાજ દરોની અસર માટે નોટિફિકેશન બહાર પાડવું પડશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) બોર્ડની બે દિવસીય બેઠક ગઈકાલે એટલે કે 27 માર્ચ, 2023 ના રોજ શરૂ થઈ હતી. અનુમાન મુજબ, EPFOના લગભગ 6 કરોડ સભ્યો છે અને EPFO ​​કરોડો કર્મચારીઓના 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે. આજે આ સમાચાર આવતાં જ દેશના 6 કરોડ ખાતાધારકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. આજે શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ 2022-23 માટે EPF દરની જાહેરાત કરી શકે છે.

અગાઉના વ્યાજ દરો જાણો

માર્ચ 2020 માં, EPFOએ વર્ષ 2019-20 માટે વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો, જે છેલ્લા 7 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર હતું. વર્ષ 2018-19માં EPFનો વ્યાજ દર 8.65 ટકા હતો.

નોંધનીય છે કે સરકારે તાજેતરમાં બજેટ 2023ની જાહેરાતમાં પીએફ ખાતા સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય બજેટ 2023માં નાણામંત્રીએ કર્મચારી ભવિષ્ય નિધિ ઉપાડવાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. હવે, જો કોઈ કારણસર તમારે તમારા પીએફ ખાતામાંથી 5 વર્ષની મુદત પહેલા પૈસા ઉપાડવા પડે અને પાન કાર્ડ લિંક ન થાય, તો આવી સ્થિતિમાં 30 ટકાના બદલે 20 ટકાના દરે TDS ચૂકવવો પડશે. આ નવા નિયમો 1 એપ્રિલ 2023થી લાગુ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget