શોધખોળ કરો

EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ   

EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) એ શુક્રવારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

Employees provident fund : EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) એ શુક્રવારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.  ફેબ્રુઆરી 2024માં, EPFOએ નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પરના વ્યાજ દરને 8.15 ટકાથી વધારીને નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા કર્યો હતો. માર્ચ 2022 માં, EPFOએ નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પરના વ્યાજને તેના સાત કરોડથી વધુ સભ્યો માટે 8.1 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડી દીધું હતું, જે નાણાકીય વર્ષ 2020-21માં 8.5 ટકા હતું.  થાપણો પર 8.25 ટકા વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

2020-21 માટે EPF વ્યાજ દર 8.10 ટકા હતો 

નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો. આ 1977-78 પછી સૌથી નીચો છે, જ્યારે EPF વ્યાજ દર 8 ટકા હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ઇપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી) એ શુક્રવારે તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટે ઇપીએફ પર 8.25 ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય લીધો છે."

સરકારની મંજૂરી મળ્યા બાદ વ્યાજના પૈસા ખાતામાં આવશે

નાણાકીય વર્ષ 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકા વ્યાજ દર CBT દ્વારા માર્ચ 2021 માં નક્કી કરવામાં આવ્યો હતો. CBTના નિર્ણય પછી, 2024-25 માટે EPF થાપણો પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી બાદ, 2024-25 માટે EPF પર વ્યાજ દર EPFOના સાત કરોડથી વધુ સભ્યોના ખાતામાં જમા કરવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા સરકારની મંજૂરી પછી જ EPFO ​​વ્યાજ દરો પ્રદાન કરે છે.

EPFOએ ડિસેમ્બર 2024માં 16.05 લાખ નવા સભ્યો ઉમેર્યા

તમને જણાવી દઈએ કે EPFOએ ડિસેમ્બર 2024માં 16.05 લાખ નવા સભ્યોને જોડ્યા છે. જે નવેમ્બર 2024 કરતા 9.69 ટકા વધુ છે. નિયમિત પગાર પર રાખવામાં આવેલા કર્મચારીઓને લગતા EPFO ​​ડેટામાંથી આ માહિતી મળી છે. EPFOમાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થવાનો અર્થ એ છે કે સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ વધી છે. શ્રમ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે ડિસેમ્બર 2023ની સરખામણીમાં નિયમિત પગાર પર રાખવામાં આવેલા લોકોની સંખ્યા 2.74 ટકા વધુ છે.             

Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget