શોધખોળ કરો

Fact Check : તમારુ 15,490 રૂપિયાનું ઇન્કમટેક્સ રિફંડ અપ્રુવ થઇ ગયું છે? વાયરલ થઇ રહેલા મેસેજનું શું છે સત્ય

આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમારા આવકવેરા રિફંડની કેટલીક રકમ મંજૂર કરવામાં આવી છે

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમારા આવકવેરા રિફંડની કેટલીક રકમ મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તમારા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. મેસેજમાં એક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યો છે, જે જો મેસેજ ખોટો જણાય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે. ખરેખર, આવકવેરા વિભાગ દ્વારા આવો કોઈ સંદેશ મોકલવામાં આવ્યો નથી. આ સંદેશ એક કૌભાંડ છે. આમાં બેન્ક રેકોર્ડ અપડેટ કરવા માટે મેસેજમાં આપેલા URL પર ક્લિક કરવાથી તમારી માહિતી ચોરાઈ જશે.

આ મેસેજ સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં લખ્યું હતું- પ્રિય સર, તમારું 15,490 રૂપિયાનું આવકવેરા રિફંડ મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં આ રકમ તમારા ખાતામાં જમા થઈ જશે. મેસેજમાં એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યો હતો. જો તે આ સત્ય નથી તો કૃપા કરીને નીચેની લિંક પર ક્લિક કરીને તમારો બેન્ક એકાઉન્ટ નંબર અપડેટ કરો.

'PIB ફેક્ટ ચેક'એ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે મેસેજ મળનાર માટે 15,490 રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિફંડ મંજૂર કરવામાં આવ્યું છે. આ દાવો ખોટો છે. @IncomeTaxIndiaએ આ મેસેજ મોકલ્યો નથી. આવા કૌભાંડોથી સાવધ રહો અને તમારી અંગત માહિતી શેર કરવાનું ટાળો. PIB ફેક્ટ ચેક એ 'પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો'નું ફેક્ટ ચેકિંગ યુનિટ છે.                                                                                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
Embed widget