શોધખોળ કરો

1લી મેથી બદલાઈ જશે SBIના આ નિયમો, લાખો ગ્રાહકોને થશે ફાયદો

અત્યાર સુધી બેંક માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ લેન્ડીંગ રેટ (MCLR)ના આધાર પર લોનનો વ્યાજદર નક્કી કરતી હતી.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 1 મેથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. એસબીઆઈએ દેશનું પ્રથમ એવી બેંક છે જેણે પોતાની લોન અને ડિપોઝિટ ઇન્ટરેસ્ટને સીધા જ ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડ્યા છે. આ નવો નિયમ લાગુ થયા બાદ એક બીજા રિટેલ લોન સસ્તી થશે, તો બચત ખાતા પર મળતા વ્યાજમાં ઘટાડો થશે. 1લી મેથી બદલાઈ જશે SBIના આ નિયમો, લાખો ગ્રાહકોને થશે ફાયદો અત્યાર સુધી બેંક માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ લેન્ડીંગ રેટ (MCLR)ના આધાર પર લોનનો વ્યાજદર નક્કી કરતી હતી. તેમાં ઘણી વખત એવું બનતું કે, રેપો રેટમાં ઘટાડો થવા છતાં બેંક MCLRમાં કોઈ રાહત નહોતી આપતી. જેનાથી સામાન્ય નાગરિકોને કોઈ ફાયદો મળતો ન હતો. પરંતુ હવે નવા નિયમથી ગ્રાહકને સીધો ફાયદો પહોંચવાનો છે. ભારતીય સ્ટેટ બેંક 1લી મેથી વ્યાજદરને રેપો રેટ સાથે જોડવા જઈ રહી છે, એટલે કે RBI જ્યારે પણ રેપો રેટમાં ફેરફાર કરશે તો તેની અસર ખાતા ધારક પર પડશે. 1લી મેથી SBIમાંથી 30 લાખ રૂપિયા સુધીની લોન પર 0.10 ટકા ઓછું વ્યાજ આપવું પડશે. હાલમાં 30 રૂપિયા સુધીની લોનનો વ્યાજદર 8.60થી 8.90 ટકા વચ્ચે છે. SBIએ પોતાની MCLRને પણ 0.05 ટકા ઓછી કરી નાખી છે. 1લી મેથી બદલાઈ જશે SBIના આ નિયમો, લાખો ગ્રાહકોને થશે ફાયદો લોન તો સસ્તી મળશે, પરંતુ SBIના બચત ખાતામાં ગ્રાહકોને ઓછું વ્યાજ મળશે. એટલે કે ગ્રાહકોને ઝટકો લાગવાનો છે. નિયમ મુજબ, 1લી મેથી એક લાખ રૂપિયાની ડિપોઝિટ પર પહેલાથી ઓછું વ્યાજ મળશે. નવા નિયમથી 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર બચત ખાતામાં હવે 3.50 ટકા વ્યાજ મળશે. જ્યારે 1 લાખ રૂપિયાથી વધારે ડિપોઝિટ પર વ્યાજ 3.25 ટકા રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget