શોધખોળ કરો

New Ruls: ATMમાંથી રૂપિયા ઉપાડવાથી લઈને TDS સુધી આજથી બદલાઈ ગયા આ નિયમો, જાણો તમારા ગજવા પર કેટલી અસર થશે

સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાની સાથોસાથ વિસ્તૃત કાયદો ઘડવામાં આવ્યો છે.

દેશમાં આજથી બેંકિગના નિયમો બદલાયા છે.  સૌથી વધુ ગ્રાહકો ધરાવતી ભારતીય સ્ટેટ બેંકના નિયમો ઘણા મહત્વના છે. કેમ કે SBI હવે મહિને ચારથી વધુ વખત કેશ ઉપાડવા પર ચાર્જ વસૂલ કરશે. આ ઉપરાંત વેપારીઓ માટે TDSના નિયમોમાં પણ ફેરફાર કરાશે. તો વાહનોના ભાવમાં પણ વધારો થશે.

એસબીઆઈ 10 પાનાની વિનામૂલ્યે મળતી ચેકબુક પણ બંધ કરી છે. ચેકબુક માટે બેંક 40 રૂપિયા અને જીએસટી વસૂલશે. તો સિંડિકેટ બેંકનું કેનેરા બેંકમાં વિલીનીકરણ કરાયું છે એટલે IFSC કોડ પણ પહેલી જુલાઈથી બદલાશે. આ જ રીતે કોર્પોરેશન બેંક અને આંધ્ર બેંકનું યુનિયન બેંકમાં વિલીનીકરણ થયું છે. ત્યારે હવે આ બેંકોની જૂની ચેકબુક નકામી થઈ જશે. તો IFSC કોડ પણ અપડેટ થશે.

તો આવક અધિનિયમમાં સેકશન 194 ક્યુ જોડવામાં આવ્યો છે તેનું અમલીકરણ થશે. નવા સેક્શન હેઠળ 50 લાખથી વધુની વેપારી ખરીદી પર 0.10 ટકા ટીડીએસ કપાશે. જો ગયા વર્ષે કોઈ વેપારીનું ટર્નઓવર 10 કરોડ કે તેનાથી વધુ રહ્યું તો આ વર્ષે તે માત્ર 50 લાખથી વધુનો માલ ખરીદી શકશે. તો 1 જુલાઈથી 206 એબી સેક્શન પણ અમલી થઈ જશે. જે અંતર્ગત જો વિક્રેતાએ બે વર્ષ સુધી રિટર્ન ફાઈલ નહીં કર્યો હોય તો ટીડીએસ 5 ટકા થઈ જશે.

સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાની સાથોસાથ વિસ્તૃત કાયદો ઘડવામાં આવ્યો છે તે પૈકી દરેકે દરેક દાગીના પર યુનિટ આઈડી નંબર લગાવવાનું આજથી ફરજીયાત થશે.

હવેથી દરેક દાગીનામાં યુનિક આઈડી નંબર હશે. આ નંબર બીઆઈએસ કચેરી તરફથી જ ઉપલબ્ધ કરાવાશે. હોલમાર્ક સેન્ટરમાંથી દાગીનાને ઓનલાઈન રીપોર્ટ ભળતાની સાથે જ ખાસ સોફટવેર મારફત સીસ્ટમ જનરેટેડ નંબર હોલમાર્ક સેન્ટરને મળશે અને તે દાગીનામાં લગાવવાનો રહેશે.સીસ્ટમ જનરેટેડ પ્રક્રિયા જ હોવાથી નંબર મેળવવામાં તે પ્રક્રિયામાં વિલંબને અવકાશ નથી.

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. તેવામાં આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધઘટ થઈ શકે છે. આ પહેલા સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget