શોધખોળ કરો

ITR Filing 2024: ITR ભરતી વખતે ક્યારેય ના કરો આ ભૂલો, નહી તો થઇ જાય છે રિજેક્ટ

ITR Filing 2024:આવકવેરા રિટર્ન (ITR Filing) ફાઇલ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

ITR Filing 2024: આવકવેરા રિટર્ન (ITR Filing) ફાઇલ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ટેક્સ નિષ્ણાતો પણ સલાહ આપે છે કે કરદાતાએ સાચા ITR ફોર્મની સાથે અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવમાં ઘણી વખત કરદાતાઓ રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમનો ITR રિજેક્ટ થઈ જાય છે.

ITR રિજેક્ટ થયા બાદ કરદાતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ રિટર્ન ફાઇલ કરવા માટે CA અથવા ટેક્સ નિષ્ણાતની કન્સલ્ટન્સી સેવાઓની મદદ લે. જો તમે જાતે રિટર્ન ફાઈલ કરો છો તો તમારે જાણવું જોઈએ કે તમારે કઈ ભૂલો ટાળવાની છે.

યોગ્ય ફોર્મ પસંદ કરો

ITR ફાઇલ કરવા માટે કરદાતાઓએ યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ ફોર્મમાં કોઈ ખોટી માહિતી આપવી જોઈએ નહીં. જ્યારે પણ તમે ફોર્મ સબમિટ કરો ત્યારે તેને એક કે બે વાર ક્રોસ ચેક કરો.

ફોર્મ 16 અને AIS ડેટાનું ધ્યાન રાખો

રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ફોર્મ-16માં દર્શાવેલ ડેટાનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બંને ફોર્મમાં ડેટા અલગ છે તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો ડેટામાં કોઈ વિસંગતતા હોય તો તમારે તેને બિલકુલ અવગણવી જોઈએ નહીં.

સમયસર ફોર્મ સબમિટ કરો

ઘણી વખત કરદાતાઓ છેલ્લી તારીખે ITR ફોર્મ સબમિટ કરે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. ઘણી વખત કરદાતાઓ ITR ફોર્મ ભરે છે પણ સબમિટ કરતા નથી. આ કારણે પણ ITR રિજેક્ટ થઈ જાય છે.

કરની ખોટી ગણતરી

જો ITRમાં ટેક્સની ગણતરી ખોટી પડે તો પણ ITR રિજેક્ટ થઈ શકે છે. આ કારણોસર કરદાતાઓએ કરવેરાની સાચી ગણતરી કરવી જોઈએ. કરની ગણતરી કરતી વખતે કરદાતાએ ડિડક્શન, ટેક્સ છૂટ, અને ટેક્સ રેટનું ધ્યાન રાખવું જોઈએ. જો આમાં કોઈ ભૂલ હોય તો ટેક્સ રિજેક્ટ થઈ શકે છે.

ITR ને વેરિફાઇન ન કરવું

આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી તેને વેરિફાઇન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ITR ઈ-વેરિફાઈડ ન હોય તો તેને અમાન્ય ગણવામાં આવશે. આ OTP, NetBanking, ITR-V ફોર્મ પર સહી કરીને આધાર દ્વારા વેરિફાઇ કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget