શોધખોળ કરો

ITR Filing 2024: ITR ભરતી વખતે ક્યારેય ના કરો આ ભૂલો, નહી તો થઇ જાય છે રિજેક્ટ

ITR Filing 2024:આવકવેરા રિટર્ન (ITR Filing) ફાઇલ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

ITR Filing 2024: આવકવેરા રિટર્ન (ITR Filing) ફાઇલ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ટેક્સ નિષ્ણાતો પણ સલાહ આપે છે કે કરદાતાએ સાચા ITR ફોર્મની સાથે અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવમાં ઘણી વખત કરદાતાઓ રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમનો ITR રિજેક્ટ થઈ જાય છે.

ITR રિજેક્ટ થયા બાદ કરદાતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ રિટર્ન ફાઇલ કરવા માટે CA અથવા ટેક્સ નિષ્ણાતની કન્સલ્ટન્સી સેવાઓની મદદ લે. જો તમે જાતે રિટર્ન ફાઈલ કરો છો તો તમારે જાણવું જોઈએ કે તમારે કઈ ભૂલો ટાળવાની છે.

યોગ્ય ફોર્મ પસંદ કરો

ITR ફાઇલ કરવા માટે કરદાતાઓએ યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ ફોર્મમાં કોઈ ખોટી માહિતી આપવી જોઈએ નહીં. જ્યારે પણ તમે ફોર્મ સબમિટ કરો ત્યારે તેને એક કે બે વાર ક્રોસ ચેક કરો.

ફોર્મ 16 અને AIS ડેટાનું ધ્યાન રાખો

રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ફોર્મ-16માં દર્શાવેલ ડેટાનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બંને ફોર્મમાં ડેટા અલગ છે તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો ડેટામાં કોઈ વિસંગતતા હોય તો તમારે તેને બિલકુલ અવગણવી જોઈએ નહીં.

સમયસર ફોર્મ સબમિટ કરો

ઘણી વખત કરદાતાઓ છેલ્લી તારીખે ITR ફોર્મ સબમિટ કરે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. ઘણી વખત કરદાતાઓ ITR ફોર્મ ભરે છે પણ સબમિટ કરતા નથી. આ કારણે પણ ITR રિજેક્ટ થઈ જાય છે.

કરની ખોટી ગણતરી

જો ITRમાં ટેક્સની ગણતરી ખોટી પડે તો પણ ITR રિજેક્ટ થઈ શકે છે. આ કારણોસર કરદાતાઓએ કરવેરાની સાચી ગણતરી કરવી જોઈએ. કરની ગણતરી કરતી વખતે કરદાતાએ ડિડક્શન, ટેક્સ છૂટ, અને ટેક્સ રેટનું ધ્યાન રાખવું જોઈએ. જો આમાં કોઈ ભૂલ હોય તો ટેક્સ રિજેક્ટ થઈ શકે છે.

ITR ને વેરિફાઇન ન કરવું

આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી તેને વેરિફાઇન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ITR ઈ-વેરિફાઈડ ન હોય તો તેને અમાન્ય ગણવામાં આવશે. આ OTP, NetBanking, ITR-V ફોર્મ પર સહી કરીને આધાર દ્વારા વેરિફાઇ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા બદલાવ, જાણો તમારા પર શું થશે અસર
1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા બદલાવ, જાણો તમારા પર શું થશે અસર
શું દેશમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે? ઈરાન યુદ્ધ વચ્ચે ફેલાતી અફવાઓ પર ઓઇલ કંપનીઓએ આપ્યો મોટો જવાબ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે? ઈરાન યુદ્ધ વચ્ચે ફેલાતી અફવાઓ પર ઓઇલ કંપનીઓએ આપ્યો મોટો જવાબ
1 એપ્રિલથી ઓનલાઈન પેમેન્ટના નિયમો બદલાશે: માત્ર OTP થી કામ નહીં ચાલે, RBI લાગુ કરશે કડક 2-ફેક્ટર વેરિફિકેશન
1 એપ્રિલથી ઓનલાઈન પેમેન્ટના નિયમો બદલાશે: માત્ર OTP થી કામ નહીં ચાલે, RBI લાગુ કરશે કડક 2-ફેક્ટર વેરિફિકેશન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્માવતી નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્માવતી નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Embed widget