શોધખોળ કરો

Aadhaar Card: લગ્ન બાદ આધાર કાર્ડમાં કેવી રીતે બદલાવશો સરનેમ ? આ રહી પૂરી પ્રોસેસ

Aadhaar Surname Change Process: અનેક મહિલાઓ લગ્ન બાદ તેની સરનેમ (અટક) બદલાવે છે. આ સ્થિતિમાં આધાર કાર્ડમાં પણ આ ચેન્જ જરૂરી થઈ જાય છે.

Aadhaar Surname Change Process:  આજકાલ આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. નોકરીથી લઈ દરેક જગ્યાએ તેની જરૂર છે. પરંતુ, ઘણી વખત સ્ત્રીઓ લગ્ન પછી તેમની અટક બદલી નાખે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડમાં પણ આ ફેરફાર કરવો જરૂરી બની જાય છે. જો આધાર કાર્ડમાં ફેરફાર કરવામાં ન આવે તો ક્યારેક તમારું કોઈપણ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. તો ચાલો અમે તમને આધાર કાર્ડમાં સરનેમ બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.

કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરો

  • સરનેમ બદલવી એ એક કાનૂની પ્રક્રિયા છે. જેને અપનાવીને તમે તમારી અટક બદલી શકો છો.
  • લગ્ન પછી તમારી અટક બદલવા માટે તમારે તમારા રાજ્યની સરકારને એફિડેવિટ ફાઇલ કરવી પડશે.
  • આ પછી તેને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવશે. આ માટે તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ સાથે જૂની અટક સાથેનો દસ્તાવેજ હોવો પણ જરૂરી છે.
  • જો તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર નથી તો રાજ્ય સરકારની વેબસાઇટ પરથી કોર્ટ મેરેજ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરીને લગ્ન રજિસ્ટ્રારને સબમિટ કરો.
  • આ પછી તમારું લગ્નનું પ્રમાણપત્ર આવશે. આ પછી, તમારે નામ બદલવા માટે નોટરી કરાવવી પડશે.
  • જેમાં તમારે તમે નામ કેમ બદલવા માંગો છો તે જણાવવું પડશે. આ પછી સાક્ષીની મદદથી, સ્ટેમ્પ પેપર પર તમારું એફિડેવિટ કરવામાં આવશે

આધાર કાર્ડમાં અટક કેવી રીતે બદલવી

  • કોર્ટમાં સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કર્યા પછી તમે તમારી અટક બદલી શકો છો.
  • એફિડેવિટ ઉપરાંત, તમારી પાસે જૂનો આધાર નંબર, પતિનો આધાર અને અન્ય ઓળખ અને રહેઠાણનો પુરાવો (ડોમિસાઇલ) હોવો જોઈએ.
  • આ બધા જરૂરી દસ્તાવેજો લો અને કોઈપણ નજીકના આધાર કેન્દ્ર પર જાવ.
  • ત્યાં નજીવી ફી લઈને તમારી વિગતો બદલવામાં આવશે.
  • આ રીતે તમારા આધારમાં તમારી અટક બદલાઈ જશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
ખેડૂતો કમાશે બમણું! 1 ટન શેરડીમાંથી કેટલા લિટર ઇથેનોલ બને છે? જુઓ ઉત્પાદનની ત્રણેય પદ્ધતિ
ખેડૂતો કમાશે બમણું! 1 ટન શેરડીમાંથી કેટલા લિટર ઇથેનોલ બને છે? જુઓ ઉત્પાદનની ત્રણેય પદ્ધતિ
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!
પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!
Embed widget