શોધખોળ કરો

Aadhaar Card: લગ્ન બાદ આધાર કાર્ડમાં કેવી રીતે બદલાવશો સરનેમ ? આ રહી પૂરી પ્રોસેસ

Aadhaar Surname Change Process: અનેક મહિલાઓ લગ્ન બાદ તેની સરનેમ (અટક) બદલાવે છે. આ સ્થિતિમાં આધાર કાર્ડમાં પણ આ ચેન્જ જરૂરી થઈ જાય છે.

Aadhaar Surname Change Process:  આજકાલ આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. નોકરીથી લઈ દરેક જગ્યાએ તેની જરૂર છે. પરંતુ, ઘણી વખત સ્ત્રીઓ લગ્ન પછી તેમની અટક બદલી નાખે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડમાં પણ આ ફેરફાર કરવો જરૂરી બની જાય છે. જો આધાર કાર્ડમાં ફેરફાર કરવામાં ન આવે તો ક્યારેક તમારું કોઈપણ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. તો ચાલો અમે તમને આધાર કાર્ડમાં સરનેમ બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.

કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરો

  • સરનેમ બદલવી એ એક કાનૂની પ્રક્રિયા છે. જેને અપનાવીને તમે તમારી અટક બદલી શકો છો.
  • લગ્ન પછી તમારી અટક બદલવા માટે તમારે તમારા રાજ્યની સરકારને એફિડેવિટ ફાઇલ કરવી પડશે.
  • આ પછી તેને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવશે. આ માટે તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ સાથે જૂની અટક સાથેનો દસ્તાવેજ હોવો પણ જરૂરી છે.
  • જો તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર નથી તો રાજ્ય સરકારની વેબસાઇટ પરથી કોર્ટ મેરેજ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરીને લગ્ન રજિસ્ટ્રારને સબમિટ કરો.
  • આ પછી તમારું લગ્નનું પ્રમાણપત્ર આવશે. આ પછી, તમારે નામ બદલવા માટે નોટરી કરાવવી પડશે.
  • જેમાં તમારે તમે નામ કેમ બદલવા માંગો છો તે જણાવવું પડશે. આ પછી સાક્ષીની મદદથી, સ્ટેમ્પ પેપર પર તમારું એફિડેવિટ કરવામાં આવશે

આધાર કાર્ડમાં અટક કેવી રીતે બદલવી

  • કોર્ટમાં સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કર્યા પછી તમે તમારી અટક બદલી શકો છો.
  • એફિડેવિટ ઉપરાંત, તમારી પાસે જૂનો આધાર નંબર, પતિનો આધાર અને અન્ય ઓળખ અને રહેઠાણનો પુરાવો (ડોમિસાઇલ) હોવો જોઈએ.
  • આ બધા જરૂરી દસ્તાવેજો લો અને કોઈપણ નજીકના આધાર કેન્દ્ર પર જાવ.
  • ત્યાં નજીવી ફી લઈને તમારી વિગતો બદલવામાં આવશે.
  • આ રીતે તમારા આધારમાં તમારી અટક બદલાઈ જશે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget