શોધખોળ કરો

Modi Cabinet : ગામ હોય કે શહેર એક જ ક્લિકે 5G મચાવશે ધમાલ, મોદી સરકાર એક્શનમાં

મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારનું માનવું છે કે, ટેલિકોમમાં સરકારી PSU તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવું જોઈએ.

Internet Service : ભારતીય બજારમાં મોબાઈલ સર્વિસ પ્રવાઈડર કંપનીઓ વચ્ચે ભારે હરીફાઈ છે. તેમાં હવે એક નવું નામ ઉમેરાઈ શકે છે અને તે છે બીએસએનએલ. કેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પુન:જીવિત કરવા માટે રૂ. 89,000 કરોડના પુનરુત્થાન યોજનાને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ BSNLની 4G અને 5G સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. 

મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારનું માનવું છે કે, ટેલિકોમમાં સરકારી PSU તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવું જોઈએ.

આ કંઈ પહેલીવાર નથી મળ્યું પેકેજ

જો કે, કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ BSNL માટે આ પહેલું રિવાઇવલ પેકેજ નથી. ટેલિકોમ PSUને નફાકારક કંપનીમાં ફેરવવા માટે કેન્દ્રએ જુલાઈ 2022માં પણ BSNLને 4G અને 5G સેવાઓ પ્રદાન કરવા માટે પુનરુત્થાન પેકેજ આપ્યું હતું. પેકેજ એડવાન્સ સર્વિસ અને ગુણવત્તા, BSNLની બેલેન્સ શીટ યોગ્ય બનાવવા અને BSNLના ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના વિસ્તરણ પર કેન્દ્રિત હતું. સરકારે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)ને પણ BSNL સાથે મર્જ કરી દીધું છે.

Jio બાદ હાલત થઈ ખરાબ

ભલે સરકાર BSNLના પુનરુદ્ધારની વાત કરી રહી છે, પરંતુ એક સમયે તે આ કંપનીને વેચવાની પણ તૈયારી કરી રહી હતી. પરંતુ કોઈ ખરીદદાર ન મળતાં તેના પુનરુત્થાનનો વિચાર આવ્યો હતો. તેનું કારણ એ પણ છે કે, BSNL પર ઘણું દેવું આવી ગયું હતું. બીજી તરફ માર્કેટમાં Jioની એન્ટ્રીને કારણે મોટા દિગ્ગજોની હાલત કફોડી થઈ ગઈ છે અને ઘણા તો માર્કેટમાંથી બહાર પણ ફેંકાઈ ગયા છે. બીજી તરફ એમટીએનએલ પણ ભારે ખોટમાં ચાલી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે MTNLને BSNL સાથે મર્જ કરવાની જાહેરાત કરી છે.

એમટીએનએલના શેરમાં તેજી જોવા મળી

BSNLના રિવાઇવલ પેકેજના સમાચાર બાદ MTNLના શેરમાં તેજી આવી છે. હાલમાં કંપનીનો શેર 13 ટકાના વધારા સાથે રૂ.22.43 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, કંપનીનો શેર પણ ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 22.58 પર પહોંચ્યો હતો. આજે કંપનીનો શેર 19.90 રૂપિયા પર ખુલ્યો હતો. મંગળવારે કંપનીનો શેર રૂ. 19.94 પર બંધ થયો હતો. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 1,426.32 કરોડ રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget