શોધખોળ કરો

Modi Cabinet : ગામ હોય કે શહેર એક જ ક્લિકે 5G મચાવશે ધમાલ, મોદી સરકાર એક્શનમાં

મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારનું માનવું છે કે, ટેલિકોમમાં સરકારી PSU તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવું જોઈએ.

Internet Service : ભારતીય બજારમાં મોબાઈલ સર્વિસ પ્રવાઈડર કંપનીઓ વચ્ચે ભારે હરીફાઈ છે. તેમાં હવે એક નવું નામ ઉમેરાઈ શકે છે અને તે છે બીએસએનએલ. કેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પુન:જીવિત કરવા માટે રૂ. 89,000 કરોડના પુનરુત્થાન યોજનાને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ BSNLની 4G અને 5G સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. 

મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારનું માનવું છે કે, ટેલિકોમમાં સરકારી PSU તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવું જોઈએ.

આ કંઈ પહેલીવાર નથી મળ્યું પેકેજ

જો કે, કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ BSNL માટે આ પહેલું રિવાઇવલ પેકેજ નથી. ટેલિકોમ PSUને નફાકારક કંપનીમાં ફેરવવા માટે કેન્દ્રએ જુલાઈ 2022માં પણ BSNLને 4G અને 5G સેવાઓ પ્રદાન કરવા માટે પુનરુત્થાન પેકેજ આપ્યું હતું. પેકેજ એડવાન્સ સર્વિસ અને ગુણવત્તા, BSNLની બેલેન્સ શીટ યોગ્ય બનાવવા અને BSNLના ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના વિસ્તરણ પર કેન્દ્રિત હતું. સરકારે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)ને પણ BSNL સાથે મર્જ કરી દીધું છે.

Jio બાદ હાલત થઈ ખરાબ

ભલે સરકાર BSNLના પુનરુદ્ધારની વાત કરી રહી છે, પરંતુ એક સમયે તે આ કંપનીને વેચવાની પણ તૈયારી કરી રહી હતી. પરંતુ કોઈ ખરીદદાર ન મળતાં તેના પુનરુત્થાનનો વિચાર આવ્યો હતો. તેનું કારણ એ પણ છે કે, BSNL પર ઘણું દેવું આવી ગયું હતું. બીજી તરફ માર્કેટમાં Jioની એન્ટ્રીને કારણે મોટા દિગ્ગજોની હાલત કફોડી થઈ ગઈ છે અને ઘણા તો માર્કેટમાંથી બહાર પણ ફેંકાઈ ગયા છે. બીજી તરફ એમટીએનએલ પણ ભારે ખોટમાં ચાલી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે MTNLને BSNL સાથે મર્જ કરવાની જાહેરાત કરી છે.

એમટીએનએલના શેરમાં તેજી જોવા મળી

BSNLના રિવાઇવલ પેકેજના સમાચાર બાદ MTNLના શેરમાં તેજી આવી છે. હાલમાં કંપનીનો શેર 13 ટકાના વધારા સાથે રૂ.22.43 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, કંપનીનો શેર પણ ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 22.58 પર પહોંચ્યો હતો. આજે કંપનીનો શેર 19.90 રૂપિયા પર ખુલ્યો હતો. મંગળવારે કંપનીનો શેર રૂ. 19.94 પર બંધ થયો હતો. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 1,426.32 કરોડ રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget