શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદી સરકારના બજેટમાં સિનિયર સિટિઝન્સને અપાઈ શું મોટી રાહત ? જાણો કોને મળશે આ રાહતનો લાભ ?
દેશ આઝાદીનાં 75 વર્ષ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે 75 વર્ષ કરતાં વધારે વયના સિનિયર સિટિઝન્સને આ પ્રસંગે આવકવેરાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવા આ નિર્ણય લેવાયો છે.
![મોદી સરકારના બજેટમાં સિનિયર સિટિઝન્સને અપાઈ શું મોટી રાહત ? જાણો કોને મળશે આ રાહતનો લાભ ? Modi govt give big relief to file returns in Budget 2021 મોદી સરકારના બજેટમાં સિનિયર સિટિઝન્સને અપાઈ શું મોટી રાહત ? જાણો કોને મળશે આ રાહતનો લાભ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/01180922/nirmala-sitharaman.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આવકવેરા રીટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. જો કે આ લાભ એવા સિનિયર સિટિઝન્સને જ મળશે કે જેમને પેન્શન તથા વ્યાજની આવક હશે તેમને જ આ લાભ મળશે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, દેશ આઝાદીનાં 75 વર્ષ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આ પ્રસંગે આવકવેરાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવા આ નિર્ણય લેવાયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)