શોધખોળ કરો

મૂડીઝે ઘટાડ્યુ ભારતનું રેટિંગ, કહ્યું- 2022 પહેલા નહીં થાય ઇકોનૉમીમાં રિક્વરી

મૂ઼ડીઝે બારતની સૉવરેન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને ‘Baa3’ કરી દીધી છે. ભારતીય અર્થવ્યવસ્થાને લઇને તેનુ નેગેટિવ આઉટલૂક યથાવત છે

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસેઝે ભારતની સૉવરેન રેટિંગ ઘટાડી દીધી છે. મૂ઼ડીઝે બારતની સૉવરેન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને ‘Baa3’ કરી દીધી છે. ભારતીય અર્થવ્યવસ્થાને લઇને તેનુ નેગેટિવ આઉટલૂક યથાવત છે. જોકે નાણા મંત્રાલયના અધિકારીઓને કહ્યું કે, આ સમયે મૂડીઝે બીજા 35 દેશોનુ રેટિંગ ઘટાડ્યુ છે, અને તેને રોકાણના કારણે ડાઉનગ્રેડ કરી દીધા છે. આવામાં ભારતનુ રેટિંગ ઘટાડવાને લઇને વધારે ચિંતા ના થવી જોઇએ. મૂડીઝે કહ્યું કે, કૉવિડ-19માંથી બહાર આવવા માટે અર્થવ્યવસ્થાને જે પેકેજ આપવામાં આવ્યુ છે, તેમાં રોકડ પ્રોત્સાહન કોઇ ખાસ નથી, એટલે માંગમા વધારો નહીં થાય. પરિસ્થિતિ આવી જ રહી તો 2022 પહેલા ઇકોનૉમીમાં કોઇ રિક્વરીની સંભાવના નથી. મૂડીઝે ઘટાડ્યુ ભારતનું રેટિંગ, કહ્યું- 2022 પહેલા નહીં થાય ઇકોનૉમીમાં રિક્વરી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસેઝે નરેન્દ્ર મોદી સરકાર તરફથી આર્તિક અને કારોબારી સુધારા માટે ઉઠાવવામાં આવેલા પગલા બાદ 2017માં ભારતનુ રેટિંગ વધારી દીધી હતી. ઇકોનૉમીમાં પછડાટને કૉવિડ-19ના પ્રભાવ તરીકે જોવામાં આવી રહી છે. જોકે મૂડીઝે સ્પષ્ટ કર્યુ કે ભારતીય અર્થવ્યવસ્થાનુ ડાઉનગ્રેડીંગ કૉવિડ-19ના ઝટકાથી નથી થયુ. પરંતુ કૉવિડ-19 ભારતીય અર્થવ્યવસ્થાની મુશ્કેલીઓ વધારી દીધી, જોકે આ બધા પ્રૉબ્લમ પહેલાથી જ ચાલુ હતા. ખરેખરમાં કૉવિડ-19થી અર્થવ્યવસ્થાને લાગેલા ઝટકાથી ઉભા થતા સરકારના આવનારી મુશ્કેલીઓને જોતા મૂડીઝ સૉવરેન રેટિંગ ઘટાડ્યુ છે. રાજકોષીય ખાદ્ય વધુ વધતા, ફાઇનાન્સિયલ સેક્ટરની મુસિબતો અને માંગમાં ઘટાડા જેવા કેટલાક પ્રૉબ્લમ પહેલાથી જ છે. આ બધા સામે ભારતીય અર્થવ્યવસ્થા ઝઝૂમી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget