શોધખોળ કરો

Multibagger Stock Tips: બેંકિંગ સેક્ટરનો આ શેર કરાવી શકે છે તગડી કમાણી, શું તમે ખરીદ્યો ?

Share Market News: બેંકની હાઈ રાઇટ ઓફ અને મજબૂત રિકવરી-અપગ્રેડેસ દ્વારા એડેડ એસેટની ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે.

Multibagger Stock Tips:  જો તમે બેંકિંગ સેક્ટરના કોઈપણ શેરમાં નાણાંનું રોકાણ કરવા માંગો છો, તો યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો (Union Bank of India) સ્ટોક તમને નફો આપી શકે છે. બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલે સારા નફા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના શેર પર દાવ લગાવ્યો છે. બ્રોકરેજ ફર્મે સરકારી માલિકીની બેંકના સ્ટોક પર રૂ. 65નો લક્ષ્યાંક રાખ્યો છે.

યુનિયન બેંકે સારી કમાણીના સંકેત આપ્યા છે, જે DHFL રીઝોલ્યુશનથી રિકવરી દ્વારા સમર્થિત છે. બેંકે ઉચ્ચ રાઈટ-ઓફ અને મજબૂત રિકવરી/અપગ્રેડ દ્વારા સહાયિત સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો દર્શાવ્યો છે.

બ્રોકરેજ પેઢીનું શું કહેવું છે ?

મોતીલાલ ઓસ્વાલના મતે, રિટેલ અને એગ્રી દ્વારા સંચાલિત નાણાકીય વર્ષ 22 માટે એડવાન્સ બુક 6-8% વધવાની સંભાવના છે, જે 12-13% નું મજબૂત ટ્રેક્શન દર્શાવવાનું ચાલુ રાખશે. મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, "જો કે, કોર્પોરેટ એડવાન્સિસમાં ઘટાડાને કારણે ધિરાણ વૃદ્ધિ ધીમી રહી હતી, જ્યારે રિટેલ, એગ્રીકલ્ચર અને MSME (RAM) સેગમેન્ટમાં સાધારણ વૃદ્ધિ રિકવરી જોવા મળી હતી.

મેનેજમેન્ટે સંકેત આપ્યો કે એસેટ ગુણવત્તામાં સુધારો ચાલુ રહેશે. જેમાં સ્લિપેજ ટ્રેંડમાં મોડરેશનથી મદદ મળશે જ્યારે સ્ટ્રેસ્ડ એસેટ રિઝોલ્યુશનથી વધુ વસૂલાત થશે.

બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે અમે FY22E/FY23E માટે ક્રેડિટ કોસ્ટ 2.2%/1.9% અને FY24E સુધી RoA/RoE માટે 0.8%/14.2% રહેવાની અપેક્ષા રાખીએ છીએ. અમે રૂ. 65 (0.7x Sep'21 ABV)ની લક્ષ્ય કિંમત સાથે બાય રેટિંગ જાળવી રાખીએ છીએ."

ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. એબીપી ન્યૂઝ કોઈને ક્યારેય રૂપિયા લગાવવાની સલાહ આપતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget