શોધખોળ કરો

2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે 2,000 રૂપિયાની 98.21 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે 2,000 રૂપિયાની 98.21 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. જો કે 6,366 કરોડ રૂપિયાની આવી નોટો હજુ પણ લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે, 2023ના રોજ ચલણમાંથી રૂ. 2000ની બેંક નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. 19 મે, 2023ના રોજ કારોબારના અંતે ચલણમાં રહેલી રૂ. 2000ની બેંક નોટોનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું, એમ આરબીઆઈએ જણાવ્યું હતું.

હવે 31 માર્ચ, 2025 ના રોજ બિઝનેસ બંધ થવા પર, તેમનું કુલ મૂલ્ય ઘટીને રૂ. 6,366 કરોડ થશે.RBIએ નિવેદનમાં જણાવ્યું   "આ રીતે, 19 મે, 2023ના રોજ ચલણમાં રહેલી રૂ. 2,000ની બેંક નોટોમાંથી 98.21 ટકા પરત આવી ગઈ છે". 

2023 સુધીમાં તમામ બેંક શાખાઓમાં ઉપલબ્ધ હતી

7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં રૂ. 2,000ની બેંક નોટ જમા કરાવવા અને/અથવા બદલાવવાની સુવિધા ઉપલબ્ધ હતી. જો કે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19  ઓફિસોમાં ઉપલબ્ધ છે. 9 ઑક્ટોબર, 2023 થી, આરબીઆઈની ઑફિસ પણ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000ની બેંક નોટ સ્વીકારી રહી છે. આ સિવાય સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટ ભારતીય પોસ્ટ દ્વારા દેશની કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી RBIની કોઈપણ ઑફિસને તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે મોકલી શકે છે. બે હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. 

તમે હજુ પણ ₹2000 ની નોટ પરત કરી શકો છો

તમને જણાવી દઈએ કે, 19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આમ, 19 મે, 2023 સુધીમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની 98.18 ટકા નોટો પરત આવી ગઈ છે, એમ આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું. 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં રૂ. 2000ની નોટ જમા કરાવવા અને/અથવા બદલાવવાની સુવિધા ઉપલબ્ધ હતી. જો કે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં ઉપલબ્ધ છે.

નોટ લીગલ ટેન્ડર રહેશે

9 ઓક્ટોબર, 2023 થી, RBI પ્રાદેશિક કચેરીઓ પણ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000 ની બેંક નોટો સ્વીકારી રહી છે. ઉપરાંત, સામાન્ય લોકો 2000 રૂપિયાની બેંક નોટો ભારતીય પોસ્ટ દ્વારા દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી RBIની કોઈપણ પ્રાદેશિક કચેરીને તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે મોકલી શકે છે. 2000 રૂપિયાની બેંક નોટ લીગલ ટેન્ડર રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ખેલકૂદ ક્ષેત્રે રસિક પટેલનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: લોકસાહિત્ય ક્ષેત્રે પ્રશાંત કેદાર જાદવનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: શિક્ષણ ક્ષેત્રે રાકેશ પટેલ સન્માનિત
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સમાજ સેવક સુરેશ આહિરનું સન્માન
Chhota Udaipur Home Collapse : છોટાઉદેપુરમાં મકાન ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીનો બચાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujarat Rain: આણંદ,વડોદરા અને છોટાઉદેપુરમાં આજે તુટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: આણંદ,વડોદરા અને છોટાઉદેપુરમાં આજે તુટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget