શોધખોળ કરો

SIP બંધ કરવાની લાગી હોડ, શું તમારે પણ બંધ કરી દેવું જોઈએ રોકાણ?

SIP Stoppage: જોકે, છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે લોકો તેમના SIP બંધ કરી રહ્યા છે. બજારની અસ્થિરતા એક પરિબળ રહ્યું છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેટલાક કિસ્સાઓમાં, નાણાકીય કટોકટીમાં SIP બંધ કરવી યોગ્ય.

Invetment News: SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લોકો વચ્ચે રોકાણ માટે સૌથી લોકપ્રિય પદ્ધતિ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે લોકો તેમના SIP બંધ કરી રહ્યા છે. બજારની અસ્થિરતા એક પરિબળ રહ્યું છે, જેના કારણે રોકાણકારો મોટી સંખ્યામાં તેમના SIP બંધ કરી રહ્યા છે. 11 મહિનામાં આ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં લોકો તેમના રોકાણ બંધ કરી રહ્યા છે.

આંકડા શું કહે છે?

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, છેલ્લા 11 મહિનામાં પહેલી વાર શરૂ કરવામાં આવેલી એસઆઈપીની તુલનામાં બંધ કરવામાં આવેલી એસઆઈપીની સંખ્યા વધી ગઈ છે. ગયા મહિને આશરે 53.38 લાખ SIP બંધ થયા હતા અથવા મેચ્યોર થઈ ગઈ છે. જ્યારે ફક્ત 52.82 લાખ નવી SIP શરૂ કરવામાં આવી હતી.  આ આંકડા રોકાણકારોના વર્તનમાં પરિવર્તન અને બજારની અસ્થિરતા સાથે વધતી જતી અસુવિધાને દર્શાવે છે.

આવું કેમ થઈ રહ્યું છે?

વાસ્તવમાં બજારમાં ઉતાર ચઢાવ કોઈ નવી વાત નથી પરંતુ તાજેતરની અસ્થિરતાએ ઘણા રોકાણકારોને પરેશાન કર્યા છે. જ્યારે રોકાણકારો તેમની એપ્લિકેશન ખોલે છે અને તેમના ખાતાને લાલ રંગમાં જુએ છે ત્યારે તેઓ ગભરાઈ જાય છે. ઘણા ફંડ્સ માટે એક વર્ષ અને બે વર્ષની SIP માંથી વળતર નકારાત્મક થઈ ગયું છે, જે ખૂબ જ નિરાશાજનક છે. પરિણામે લોકો માને છે કે ફક્ત બંધ કરવું શ્રેષ્ઠ છે.

આ પણ વાંચોઃ હોમ લોન લેવા માટે ક્રેડિટ સ્કોર કેટલો હોવો જોઈએ? લોન લેતા પહેલા આ બાબતો રાખો ધ્યાનમાં

કેટલીક પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય

જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં SIP બંધ કરવી એ યોગ્ય નિર્ણય હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી નોકરી ગુમાવી દીધી હોય, ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કર્યો હોય, અથવા તમારા રોકાણ લક્ષ્ય સુધી પહોંચી ગયા હોવ તો તમારી SIP બંધ કરવી એ યોગ્ય નિર્ણય માનવામાં આવે છે. વધુમાં, જો કોઈ ફંડ સારું પ્રદર્શન કરી રહ્યું નથી, એટલે કે તે નોંધપાત્ર વળતર આપી રહ્યું નથી, તો તેને બંધ કરવાને બદલે ભંડોળ ટ્રાન્સફર કરવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
Embed widget