શોધખોળ કરો

દેશના તમામ રાજ્યોમાં હવે બાઇક ચાલકોએ હેલ્મેટ નહીં પહેરવું પડે? જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું.....

મેસેજિંગ એપ વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ રાજ્યોમાં ટુ-વ્હીલર સવારોના હેલ્મેટ ચેકિંગને નકારી દેવામાં આવ્યું છે.

PIB Fact Check: શું હવે તમારે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની જરૂર નહીં પડે? જો આવો મેસેજ તમારા સુધી પણ પહોંચ્યો હોય તો આગળના સમાચાર તમારા કામના છે. હા... મેસેજિંગ એપ વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ રાજ્યોમાં ટુ-વ્હીલર સવારોના હેલ્મેટ ચેકિંગને નકારી દેવામાં આવ્યું છે.

જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ મેસેજ ફેક છે. આમાં કોઈ સત્ય નથી. આ મેસેજમાં કરવામાં આવેલો દાવો સાચો નથી. PIBની ફેક્ટ ચેક વિંગે આ મેસેજની તપાસ કરી અને તેને નકલી ગણાવ્યો. PIB ફેક્ટ ચેક વિંગે ટ્વીટ કર્યું કે ભારત સરકારે એવો કોઈ નિર્ણય લીધો નથી, જેમાં ટુ-વ્હીલર ચાલકોની હેલ્મેટ ચેકિંગને નકારી કાઢવાનું કહેવામાં આવ્યું હોય. આ દાવો ખોટો છે.

કેવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે

વાયરલ મેસેજ જેમાં આ ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે બ્રેકીંગ ન્યુઝ... હેલ્મેટ ફ્રી... હવે જે હેલ્મેટ ચેકિંગ અત્યાર સુધી તમામ રાજ્યોમાં ચાલતું હતું તેને કોર્ટે ફગાવી દીધું છે. સાગરકુમાર જૈનની અરજી મુજબ મહાનગરપાલિકાની હદમાં ચાલક પર હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત રહેશે નહીં. રાજ્ય માર્ગ અથવા હાઇવેનો દરજ્જો મેળવનાર રસ્તા પર હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. આ પછી, જો કોઈ ટ્રાફિક કર્મચારી અથવા કોઈપણ પોલીસકર્મી પૂછે કે તમે હેલ્મેટ કેમ નથી પહેરતા, તો તમે તેને કહી શકો છો કે હું મહાનગર પાલિકા, નગર પંચાયત સમિતિની શહેરની હદમાં છું.

તમે ફેક મેસેજ વિશે પણ જાણી શકો છો, આ મેસેજને બને તેટલો ફેલાવવા વિનંતી કરવામાં આવી છે. જો કે અમે તમને પહેલા જ જણાવી ચૂક્યા છીએ કે આ દાવો ખોટો છે. એટલા માટે તમારે સાવચેત રહેવું જોઈએ અને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જોઈએ. PIB ફેક્ટ ચેક બિંગ સરકાર, સરકારી યોજનાઓ, નિયમો વગેરેને લગતી નકલી માહિતીની હકીકત તપાસવાનું કામ કરે છે. ફેક્ટ ચેકિંગ કરીને સત્ય સામે આવે છે. જો તમને પણ કોઈ માહિતી પર શંકા હોય, તો તમે તે માહિતી PIB ફેક્ટ ચેક વિંગને +918799711259 અથવા socialmedia@pib.gov.in પર શેર કરી શકો છો અને મેસેજની સત્યતા જાણી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
Harsh Sanghavi hold Meeting: વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ગૃહરાજ્યમંત્રી એકશનમાં
Surat news : સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
​CSIR UGC NET 2025: હવે ફક્ત એક દિવસમાં યોજાશે CSIR UGC NETની પરીક્ષા, આ કારણે બદલાઈ તારીખ
​CSIR UGC NET 2025: હવે ફક્ત એક દિવસમાં યોજાશે CSIR UGC NETની પરીક્ષા, આ કારણે બદલાઈ તારીખ
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ  MNS નેતાઓ-કાર્યકર્તાઓને આપ્યો આ મોટો આદેશ, જાણો 
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ  MNS નેતાઓ-કાર્યકર્તાઓને આપ્યો આ મોટો આદેશ, જાણો 
Bharat Bandh: ભારત બંધની ક્યાં કેટલી થશે અસર ? જાણો સ્કૂલ-કૉલેજ અને બેંક સહિત શું બંધ રહેશે
Bharat Bandh: ભારત બંધની ક્યાં કેટલી થશે અસર ? જાણો સ્કૂલ-કૉલેજ અને બેંક સહિત શું બંધ રહેશે
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક 
Embed widget