શોધખોળ કરો

PIB Fact Check: શું એક વર્ષમાં બચત ખાતામાં 40 થી વધારે ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? જાણો શું છે સત્ય

આજકાલ સોશિયલ મીડિયા પર આ દાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે કે SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી છે.

Fact Check of Banking Rules: સોશિયલ મીડિયા આજકાલ માહિતીનો એક વિશાળ સ્ત્રોત બની ગયો છે. કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે આપણે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો પડે છે. દેશમાં વધી રહેલા ડિજીટલાઇઝેશનના આ યુગમાં અનેક પ્રકારની ભ્રામક માહિતી પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમામ માહિતીની હકીકત તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ દાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે કે SBIએ સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરી છે.

શું છે સોશિયલ મીડિયાનો દાવો?

આજકાલ સોશિયલ મીડિયા પર બેંકિંગ નિયમોમાં ફેરફારને લઈને દાવાઓ થઈ રહ્યા છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે હવે ગ્રાહકો સેવિંગ બેંક એકાઉન્ટ પર એક વર્ષમાં 40 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકશે. આ પછી, 41મા ટ્રાન્ઝેક્શન માટે તમારે 57.5 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ સાથે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મહિનામાં 4 થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર તમારે કુલ 173 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આ વાયરલ મેસેજ જોયો હોય તો અમે તમને આ મેસેજની સત્યતા જણાવી રહ્યા છીએ.

પીઆઈબીએ હકીકત તપાસી હતી

તમને જણાવી દઈએ કે પીઆઈબી ફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજની ફેક્ટ-ચેક કરી છે. આ તથ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. ભારતીય સ્ટેટ બેંકે બચત ખાતા અને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે તેના ગ્રાહકો પર કોઈપણ પ્રકારની મર્યાદા નક્કી કરી નથી. આ સાથે ચેક પેમેન્ટ પર બદલાયેલા નિયમો, વિદેશમાં પૈસા મોકલવા માટે ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કરવાનો દાવો પણ સંપૂર્ણપણે બોગસ છે. આરબીઆઈ, સરકાર કે સ્ટેટ બેંક દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહીં જાણો ATM ટ્રાન્ઝેક્શન લિમિટ

PIB ફેક્ટ પરથી જાણવા મળ્યું છે કે દરેક ગ્રાહક એક મહિનામાં 5 જેટલા ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકે છે. આ સાથે, દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા SBIના 6 મેટ્રો શહેરોમાં એક દિવસમાં 3 અન્ય બેંક એટીએમ પર વ્યવહારો મફત છે. આ સાથે, બેંકે બચત ખાતામાં વર્ષના 40 ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Embed widget