શોધખોળ કરો

PNBના ગ્રાહકો ખાસ વાંચે, આજથી PNBએ બદલી નાખ્યો છે આ નિયમ

PNB New Rules: પંજાબ નેશનલ બેંકમાં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે તો આજથી નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

PNB New Rules:  પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)માં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે તો આજથી તમારા બેંક ખાતા સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. PNB  (Punjab National Bank) એ પહેલા જ ટ્વીટ કરીને ગ્રાહકોને આ ફેરફારની જાણકારી આપી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ ફેરફારની અસર ચેક પેમેન્ટ કરનારા ગ્રાહકો પર પડશે.

પોઝિટિવ પે સિસ્ટમ અમલી
પંજાબ નેશનલ બેંક  (Punjab National Bank)એ  કહ્યું કે 4 એપ્રિલ, 2022થી એટલે કે આજથી બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ સિસ્ટમ ફરજિયાત બની ગઈ છે. જો કોઈ ગ્રાહક બેંક શાખા અથવા ડિજિટલ ચેનલ દ્વારા ₹10 લાખ કે તેથી વધુના ચેક ઈશ્યુ કરે છે, તો તેમના માટે PPS કન્ફર્મેશન જરૂરી રહેશે.

પોઝિટિવ પે સિસ્ટમ શું છે?
ગ્રાહકોને આ વિશે માહિતી આપતા બેંકે તેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી શેર કરી છે. બેંકની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, હવે 4 એપ્રિલ, 2022થી બેંકે ચેક પેમેન્ટ કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનાવી છે. આ સિસ્ટમ દ્વારા હવે 10 લાખનો ચેક ઈશ્યુ કર્યા બાદ ડિજિટલ અથવા બ્રાન્ચ વેરિફિકેશન જરૂરી બની ગયું છે.

ટોલ ફ્રી નંબર પર કોલ કરો
બેંકની આ સુવિધા વિશે વિગતવાર જાણવા માટે તમે ટોલ ફ્રી નંબર 1800-180-2222 અથવા 1800-103-2222 પર પણ કૉલ કરી શકો છો.

બેંકિંગ છેતરપિંડી રોકવામાં થશે મદદ 
તમને જણાવી દઈએ કે બેંકે દેશભરમાં ઝડપથી વધી રહેલા બેંકિંગ ફ્રોડને રોકવા માટે આ સુવિધા શરૂ કરી છે.પોઝિટિવ પે સિસ્ટમ છેતરપિંડી રોકવામાં મદદ કરશે. ફ્રોડ ચેકની માહિતી બેંક અને ગ્રાહક પાસે વેરિફિકેશન માટે આવશે અને ત્યારે જો ચેક ખોટો હશે તો સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી જશે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Embed widget