શોધખોળ કરો

હવે Ration Card વિના પણ લઈ શકશો રાશનનો લાભ, સરકારે સંસદમાં કરી આ મોટી જાહેરાત!

પીયૂષ ગોયલે કહ્યું કે તમને રાશન આપવાની પ્રક્રિયા નવી ટેક્નોલોજી દ્વારા સરળ બનાવવામાં આવી છે.

કેન્દ્રની મોદી સરકારે રેશનકાર્ડ ધારકોને મોટી સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે સંસદમાં કહ્યું કે રાશનની સુવિધા લેવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી નથી. આ મામલે માહિતી આપતાં ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં જણાવ્યું કે હવે રાશન કાર્ડ ધારકને રાશનની સુવિધા મેળવવા માટે રેશન કાર્ડ બતાવવાની જરૂર નથી.

લોકો તે રેશનકાર્ડનો નંબર બતાવીને જ રાશન લઈ શકે છે. આ માટે લોકોએ જ્યાં તેઓ રહે છે તેની નજીકની રાશનની દુકાનમાં જઈને રાશન નંબર અને આધાર નંબર જણાવવો પડશે. આ પછી તેમને સરળતાથી રાશન મળશે.

77 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે

પીયૂષ ગોયલે કહ્યું કે તમને રાશન આપવાની પ્રક્રિયા નવી ટેક્નોલોજી દ્વારા સરળ બનાવવામાં આવી છે. હવે દેશમાં વન નેશન વન રાશન કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે. સરકારી આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં વન નેશન વન રાશન કાર્ડ દ્વારા 77 કરોડ લોકો જોડાયા છે. જેમાં કુલ રેશનકાર્ડના 96.8 ટકા ઉપયોગકર્તાઓનો સમાવેશ થાય છે. આમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

આ રીતે, તમે રાશનનો લાભ લઈ શકો છો

પિયુષ ગોયલે કહ્યું કે જો કોઈ વ્યક્તિનું રેશનકાર્ડ તેના ગૃહ રાજ્યમાં છે અને તે તેના પરિવાર સાથે નોકરીના કારણે અન્ય કોઈ શહેરમાં રહે છે, તો તે તેના રેશનકાર્ડ નંબર અને આધાર કાર્ડની માહિતી આપીને કોઈપણ રાશનની દુકાનમાંથી રાશન મેળવી શકે છે. આ માટે હવે અસલ રેશનકાર્ડ બતાવવાની જરૂર નહીં રહે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે વન નેશન વન રાશન માટે રાજ્ય સરકારોને કોઈ સૂચના આપી નથી.

આ પણ વાંચોઃ

આ રાજ્યએ LIC IPO વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો, મુખ્યમંત્રીએ કહ્યું- તે દેશના હિતમાં નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget