શોધખોળ કરો

Ration Card Update: કેટલા પ્રકારના હોય છે રેશન કાર્ડ? જાણો કેવી રીતે અલગ-અલગ રેશન કાર્ડછી મશે છે લાભ

રેશન કાર્ડ એ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો નાગરિકોને સબસિડીવાળા દરે આવશ્યક દૈનિક ચીજવસ્તુઓ ખરીદવામાં મદદ કરવા માટે કરે છે.

Ration Card Eligibility: કેન્દ્ર અને રાજ્ય સરકારો સમગ્ર દેશમાં ગરીબો માટે સાથે મળીને કામ કરી રહી છે. સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મફત રાશન યોજનામાં સરકાર દ્વારા ગરીબોને રેશનકાર્ડ દ્વારા વિનામૂલ્યે અને ઓછા ખર્ચે ઘઉં અને ચોખા આપવામાં આવે છે. આ સુવિધા અન્ન, પુરવઠા અને ગ્રાહક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડમાં આપવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ દેશના નાગરિકોને સબસિડીવાળા ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે.

રેશન કાર્ડ શું છે

રેશન કાર્ડ એ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો નાગરિકોને સબસિડીવાળા દરે આવશ્યક દૈનિક ચીજવસ્તુઓ ખરીદવામાં મદદ કરવા માટે કરે છે. તેનાથી તમને અનેક પ્રકારની સરકારી સુવિધાઓ મેળવવામાં મદદ મળે છે. તે તમારા ઓળખના પુરાવા તરીકે પણ કામ કરે છે, જેથી ભારતના તમામ ગરીબ અને લાચાર પરિવારો આ સુવિધાનો લાભ લઈ શકે.

ગરીબો માટે સુવિધાઓ

દરેક રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ રેશન કાર્ડ જારી કરવામાં આવે છે. રાજધાની દિલ્હીમાં પણ ગરીબોને રાશન કાર્ડ આપવામાં આવે છે. દેશમાં 4 પ્રકારના રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે કઈ શ્રેણીના લોકોને રેશન કાર્ડ આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો-

વાદળી/લાલ/લીલું/પીળું રાશન કાર્ડ

આ રેશનકાર્ડ ગરીબી રેખા હેઠળના લોકોને આપવામાં આવે છે. આ રેશન કાર્ડ તેમને સબસિડીવાળા દરે ખાદ્યપદાર્થો ખરીદવામાં મદદ કરે છે. બીપીએલ (ગરીબી રેખા નીચે) પરિવારોને આર્થિક ખર્ચના 50% દરે દર મહિને 10 કિલોથી 20 કિલો અનાજ આપવામાં આવે છે. ઘઉં, ચોખા, ખાંડ સહિત અન્ય વસ્તુઓ આપવામાં આવે છે.

સફેદ કાર્ડ

જો તમે ગરીબી રેખાથી ઉપર છો તો તમે સફેદ રેશન કાર્ડ માટે અરજી કરી શકો છો. સફેદ રંગનો અર્થ એ છે કે તે વ્યક્તિ ભારતનો નાગરિક છે જે ગરીબી રેખાથી ઉપર છે. રાજ્ય સરકારોને ચોખા, ઘઉં, ખાંડ અને કેરોસીન ચોક્કસ જથ્થા માટે સબસિડીવાળા દરે આપવામાં આવે છે. આ સાથે એપીએલ પરિવારોને આર્થિક ખર્ચના આધારે દર મહિને પરિવાર દીઠ 10 કિલોથી 20 કિલો અનાજ આપવામાં આવે છે.

અંત્યોદય અન્ન યોજના

નિશ્ચિત આવક વિનાના લોકોને આ કાર્ડ મળે છે. જેમાં બેરોજગાર લોકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ કાર્ડ ધારકો દર મહિને કુટુંબ દીઠ 35 કિલો અનાજ મેળવી શકે છે. તેને ચોખા માટે રૂ.3, ઘઉંના રૂ.2 અને બરછટ અનાજ માટે રૂ.1ના સબસિડીવાળા ભાવે અનાજ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget