શોધખોળ કરો

Credit Card Rules: જો બેંક ક્રેડિટ કાર્ડ બંધ કરવાનો ઇનકાર કરે તો તેને દરરોજ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે! જાણો શું છે નવી માર્ગદર્શિકા

કેન્દ્રીય બેંકે આ નવી માર્ગદર્શિકા દ્વારા ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

Credit/Debit Card Rules: કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો અને કંપનીઓ માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જારી કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ તમામ દિશાનિર્દેશો 1 જુલાઈ, 2022 થી લાગુ કરવામાં આવશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તમામ જાહેર ક્ષેત્રની રાષ્ટ્રીયકૃત બેંકો અને બિન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs) એ RBI દ્વારા બનાવેલા આ નિયમોનું પાલન કરવું પડશે. તે જ સમયે, આ નવી માર્ગદર્શિકા રાજ્ય સહકારી બેંકો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને પેમેન્ટ બેંકોને લાગુ પડશે નહીં.

ગ્રાહકોને મોટી રાહત

કેન્દ્રીય બેંકે આ નવી માર્ગદર્શિકા દ્વારા ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યારે કંપનીઓ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જારી કર્યા પછી મનમાની કરી રહી છે. હવે આને રોકવા માટે આરબીઆઈએ કડક પગલાં લીધા છે. ઘણી વખત ગ્રાહકો ફરિયાદ કરે છે કે કંપની ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંધ કરવામાં ઘણી વાર મનમાની કરે છે. કાર્ડ બંધ થવામાં વિલંબને કારણે ગ્રાહકોને ઘણી વખત ભારે દંડ ભરવો પડે છે. આવી સ્થિતિમાં હવે RBIએ ગ્રાહકની વિનંતી પર 7 દિવસની અંદર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંધ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતા પર પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ થશે.

કાર્ડ ક્લોઝરની માહિતી ઈમેલ અને મોબાઈલ પર આપવાની રહેશે

આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ કાર્ડધારક તમામ બિલ ચૂકવે છે, તો કંપની અથવા બેંકે ગ્રાહકની વિનંતી પર 7 દિવસની અંદર કાર્ડ બંધ કરવું પડશે. આમ ન કરવા પર, 7 દિવસ પછી, બેંકે ગ્રાહકને દરરોજ 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. આ સાથે, બેંકે ગ્રાહકને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંધ થવાની માહિતી વહેલી તકે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલવાની રહેશે.

આ કારણોસર ગ્રાહકનું ક્રેડિટ કાર્ડ બંધ થઈ શકે છે

તમને જણાવી દઈએ કે RBI એ પણ નિર્દેશ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ સતત એક વર્ષ સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરે તો આવી સ્થિતિમાં બેંક તેનું કાર્ડ બંધ કરી શકે છે. પરંતુ, આમ કરતા પહેલા બેંક ગ્રાહકને જાણ કરશે. જો ગ્રાહક મેસેજ મોકલ્યાના 30 દિવસની અંદર જવાબ ન આપે અથવા કાર્ડનો ઉપયોગ ન કરે, તો આવી સ્થિતિમાં બેંક ગ્રાહકનું ક્રેડિટ કાર્ડ બંધ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં વધુ 1 આતંકી ઠાર
Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના બહેનોએ CMને બાંધી રાખડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના બહેનોએ CMને બાંધી રાખડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં વધુ 1 આતંકી ઠાર
Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના બહેનોએ CMને બાંધી રાખડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના બહેનોએ CMને બાંધી રાખડી
IND vs ENG: 'તેની કોઈ જરૂર નથી', બુમરાહને લઈ આ બોલરના નિવેદનથી મચી ગયો હોબાળો
IND vs ENG: 'તેની કોઈ જરૂર નથી', બુમરાહને લઈ આ બોલરના નિવેદનથી મચી ગયો હોબાળો
આ રક્ષાબંધને તમે તમારી બહેનને ગીફ્ટમાં આપી શકો છો આ ખાસ સ્કૂટર, જાણો કીંમત અને ફીચર્સ
આ રક્ષાબંધને તમે તમારી બહેનને ગીફ્ટમાં આપી શકો છો આ ખાસ સ્કૂટર, જાણો કીંમત અને ફીચર્સ
Toyota FJ Cruiser: ભારતમાં કયા મહીને લોન્ચ થશે મિની ફોર્ચ્યુનર? જાણો કેટલી હશે કિંમત
Toyota FJ Cruiser: ભારતમાં કયા મહીને લોન્ચ થશે મિની ફોર્ચ્યુનર? જાણો કેટલી હશે કિંમત
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Embed widget