શોધખોળ કરો

મે મહિનાથી SBI શરૂ કરશે આ નવી સેવા, ગ્રાહકોને મળશે સીધો જ ફાયદો

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે વ્યાજ નક્કી કરવાના મામલે નીતિગત દરમાં ઘટાડાનો લાભ તાત્કાલીક પોતાના ગ્રાહકોને આપવા માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એસબીઆઈએ શુક્રવારે બચત જમા તતા ટૂંકાગાળાની લોન માટે વ્યાજ દરમાં રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડવાની જાહેરાત કરી છે. આમ કરનાર એસબીઆઈ દેશની પ્રથમ બેંક હશે. એસબીઆઈએ રવિવારે મોડી સાજે એક નિવેદનમાં કહ્યું કે નવા દરો 1 મેથી પ્રભાવી થશે. આ પગલાથી રિઝર્વ બેંકના નીતિગત દર (રેપો રેટ)માં કાપનો ફાયદો તાત્કાલીક અસરથી ગ્રાહકોને મળશે. રિઝર્વ બેંક, બેંકોની સાથે વારંવાર આ મુદ્દાને ઉઠાવતી રહી છે કે તેઓ જેટલો રેપો રેટ ઘટાડે છે, બેંક તેનો લાભ પોતાના ગ્રાહકોને નથી આપતી. મે મહિનાથી SBI શરૂ કરશે આ નવી સેવા, ગ્રાહકોને મળશે સીધો જ ફાયદો એસબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આરબીઆઈના રેપો રેટમાં ફેરફાર ત્વરિત રીતે ગ્રાહકોને આપવાના મુદ્દાનાઉકેલ માટે 1 મે 2019થી અમે બચત બેંક જમા તથા ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ દરને રિઝર્વ બેંકના રેપો રેટથી જોડવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી તમામ જમાકર્તાઓને લાભ નહીં મળે, કારણ કે નવા દર તે જ ખાતાઓ પર લાગુ થશે જેના ખાતામાં એક લાખ રૂપિયાથી વધુ રકમ જમા હશે. રેપો રેટ હાલમાં 6.25 ટકા છે. કેન્દ્રીય બેંકે 7 ફેબ્રુઆરીએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. મે મહિનાથી SBI શરૂ કરશે આ નવી સેવા, ગ્રાહકોને મળશે સીધો જ ફાયદો બેંકે કહ્યું કે તેઓ એક લાખ રૂપિયાથી વધુ જમા પર વ્યાજને રેપો રેટ સાથે જોડશે. હાલ તેની પર વ્યાજ 3.5 ટકા છે જે હાલના રેપો રેટથી 2.75 ટકા ઓછું છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જે ગ્રાહકોના ખાતામાં એક લાખ રૂપિયા હશે, તેમને જ ફાયદો મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
શું તમારા આધાર કાર્ડ પર એક્ટિવ નથી ને વધુ સિમ કાર્ડ, નહી તો થઇ શકે છે આટલા વર્ષની જેલ
શું તમારા આધાર કાર્ડ પર એક્ટિવ નથી ને વધુ સિમ કાર્ડ, નહી તો થઇ શકે છે આટલા વર્ષની જેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધHu to Bolish |  હું તો બોલીશ | ક્યારે અટકશે વ્યાજખોરોનો આતંક?Hu to Bolish |  હું તો બોલીશ | કેમ સડી સાયકલ? પૈસાનું પાણી પાર્ટ-2Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
ઓમાન પાસે દરિયામાં ડૂબ્યું જહાજ, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
શું તમારા આધાર કાર્ડ પર એક્ટિવ નથી ને વધુ સિમ કાર્ડ, નહી તો થઇ શકે છે આટલા વર્ષની જેલ
શું તમારા આધાર કાર્ડ પર એક્ટિવ નથી ને વધુ સિમ કાર્ડ, નહી તો થઇ શકે છે આટલા વર્ષની જેલ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Embed widget